ભરૂચ અને નર્મદા જિલ્લામાં આદિવાસી બાહુલ્ય ધરાવતાં નેત્રંગ અને દેડીયાપાડામાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે લોકો અને વેપારીઓએ પાંચ દિવસનું સ્વૈચ્છિક…
રાજયભરમાં રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજાર થઇ રહયાં છે ત્યારે સુરેન્દ્રનગરમાં ઇન્જેકશનો માટે અલગ અલગ સહીથી ભલામણ ચિઠ્ઠીઓ લખાતી હોવાની ફરિયાદ બાદ કલેકટરે સિવિલ…
કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે મોટો નિર્ણય લીધો છે. રવિવારે ઉત્તર પ્રદેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી…
ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસ કરે છે. કોરોનાની મહામારીના કારણે એસટી નિગમને પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું….
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ પૂરો થયાની સાથે જ અહીં કટ્ટરપંથી ઈસ્લામિક જૂથોએ હિંદુ મંદિરો પર હુમલો કરી દીધો. રવિવારે પૂર્વ બાંગ્લાદેશમાં…
ભુજની યુવતી ચોકલેટમાંથી અવનવી પ્રતિકૃતિ બનાવી 47 દેશના 2400 પ્રતિસ્પર્ધીઓ વચ્ચે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. યુવતીએ તૈયાર કરેલું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આબેહૂબ…
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ ની પરિક્ષા પૂર્ણ થયા બાદ મેડીકલ,ડેન્ટલ,પેરા મેડીકલમાં પ્રવેશ માટે બી ગ્રુપ નાં વિદ્યાર્થીઓ ની પરિક્ષા લેવામાં આવે છે.
આગામી તારીખ 10મી મે નાં રોજ રાજ્ય ભરમાં ગુજકેટ ની પરિક્ષા લેવાનાર હતી,જે માટે વિદ્યાર્થીઓ...
સમગ્ર દેશમાં સરકારી અને ખાનગી કોલેજોના મેડિકલ કોર્ષમાં પ્રવેશ માટે સુપ્રીમ કોર્ટે સામાન્ય પ્રવેશ પરીક્ષા માટે મંજૂરી આપી દીધી છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ વર્ષે આખા દેશમાં મેડિકલ કોર્ષમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિલીટી કમ એન્ટ્રેસ ટેસ્ટ (NEET) યોજવામાં...
સજ્જન ઇન્ડિયા લિમિટેડે 1 કરોડ રૂપિયાનું માતબર દાન કરી સંકુલ માટે સિંહફાળો આપ્યો.
અંકલેશ્વર જી.આઇ.ડી.સી. ખાતે 10 કરોડ રૂપિયાના ખર્ચે માત્ર 18 મહિનામાં જ સજ્જન લાયન્સ ઇન્ટરનેશનલ એકેડમીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું ઉદ્દઘાટન 24મી એપ્રિલના રોજ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના હસ્તે કરાવવામાં આવ્યું...
મેડિકલ પ્રવેશ સમિતિએ 17 વર્ષ પૂર્ણ ન કરેલા હોય તેવા વિદ્યાર્થીઓને ગુજકેટ ન આપવા દેવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે ઘણાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
મેડિકલ પ્રવેશ સમિતિએ શિક્ષણ બોર્ડને લેખિતમાં જાણ કરી હતી કે જે...
એમ.એસ.યુનિવર્સિટીમાં ગુજરાત સરકારના સહયોગથી પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડેલ પર કોમ્પ્યુટર અને મોબાઈલની ચીપ બનાવવાનું શીખવાડતો વેરી લાર્જ સ્કેલ ઈન્ટિગ્રેશન કોર્સ નવા વર્ષથી શરૂ કરવામાં આવશે.
કોર્સના સંચાલનની જવાબદારી એમ.એસ.યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીને સોંપવામાં આવી છે. ફેકલ્ટીના ફીઝિકસ વિભાગ દ્વારા આ કોર્સનું સંચાલન કરવામાં...
૧૭૦ બેઠકો વધારવા માટે કેન્દ્ર સરકારે આપી મંજુરી
રાજયની સરકારી મેડિકલ કોલેજોમાં MBBSની બેઠકોમાં વધારો કરવાની કાર્યવાહી રાજયનાં આરોગ્ય વિભાગ દ્વારા શરૂકરવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ વડોદરની સરકારી મેડીકલ કોલેજમાં MBBSની ૧૮૦ બેઠકોમાં ૭૦ નો વધારો તથા સુરતની સરકારી મેડિકલ કોલેજ...
અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ અંગ્રેજી માધ્યમ,એસ.વી.ઈ.એમ. ગુજરાતી માધ્યમ સ્કુલ તથા સ્વામી વિવેકાનંદ એકેડમીમાં ઉજવાતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે માં શારદાદેવી ભવન હોલ નું નિર્માણ કરવામાં આવ્યું છે.1000 લોકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા સાથે વાતાનુકુલિત સહીત અત્યાધુનિક...
૧૩૦ જેટલા વિદ્યાર્થીઓએ ડીજીટલ મિડીયા અંગેની મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી.
ગુજરાતની સોશ્યલ મિડીયા કન્સલટીંગ એન્ડ ટ્રેનિંગ એજન્સી કોન્વોફીલીયા દ્વારા વડોદરાની ITM યુનિવર્સના સહયોગથી તા- ૧ અને ૨ એપ્રિલનાં રોજ ડિજીટલ માર્કેટીંગ વિષય પર પ્રેક્ટીકલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ વર્કશોપમાં...
વડોદરા માં પ્રથમ વખત બે દિવસીય ડીજીટલ માર્કેટિંગ વિષય પર પ્રેક્ટીકલ વર્કશોપ યોજાશે.ગુજરાતની સોશ્યલ મીડિયા કન્સલ્ટીંગ એન્ડ ટ્રેનીંગ એજન્સી કોન્વોફીલીયા દ્વારા ITM યુનિવર્સ ના સહયોગ થી તારીખ 1 અને 2 એપ્રિલ 2016 ના રોજ આ વર્કશોપ યોજાશે.
વડોદરાના ITM...
ભરૂચ અને નર્મદા જિલ્લામાં આદિવાસી બાહુલ્ય ધરાવતાં નેત્રંગ અને દેડીયાપાડામાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે લોકો અને વેપારીઓએ પાંચ દિવસનું સ્વૈચ્છિક...
રાજયભરમાં રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજાર થઇ રહયાં છે ત્યારે સુરેન્દ્રનગરમાં ઇન્જેકશનો માટે અલગ અલગ સહીથી ભલામણ ચિઠ્ઠીઓ લખાતી હોવાની ફરિયાદ બાદ કલેકટરે સિવિલ...