સુરત શહેર ખાતે વીર નર્મદ યુનિવર્સિટી સમરસ હોસ્ટેલમાં હાલમાં 25 વર્ષથી વધારે વયની વિદ્યાર્થીનીઓને ગુજરાત સરકારના માર્ગદર્શન પ્રમાણે પ્રવેશ આપવામાં આવતો નથી. કોઈપણ વિદ્યાર્થીનીને ગ્રેજ્યુએશન કર્યા બાદ M.Com, બીએડ્ કર્યા…
મળતી માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના તરસવા ગામના એક મકાનમાં બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી, ત્યારે મકાનમાં આગ લાગતા ગ્રામજનોમાં દોડધામ મચી…
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના વિશાળ મેદાન બ્રિગેડ ગ્રાઉંડમાં વડાપ્રધાન મોદી ભવ્ય રેલીને સંબોધન કરશે. ભાજપ યુપી, બિહાર બાદ બંગાળને પણ કબ્જે કરવા એડીચોટીનું…
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડ્સ ખાતે એક મોટી ચૂંટણી રેલીને સંબોધન કરશે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈ પ્રમુખ…
ભારતના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન(PSLV) દ્વારા રવિવારે 19 ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે. ભારતીય રોકેટ PSLV-C51ને રવિવારે સવારે 10.24 મિનટ પર આંધ્રપ્રદેશના…
ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ભારતને 227 રનથી હરાવ્યું. આ સાથે ઈંગ્લેંડની ટીમે ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની…
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દેશમાં કાયદાના શિક્ષણ અને કાયદાના વ્યવસાયને નિયમિત કરવા તથા કાયદાકીય શિક્ષણ સ્તરને સુધારવા માટેના કાર્યોની જાળવણી માટે અધિવક્તા…
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કોરોના રસીકરણના વધુ એક રાઉન્ડની શરૂઆત કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ સરકારી હોસ્પિટલ, પી.એચ.સી.ધાવા, સી.એચ.સી.સુત્રાપાડા, પી.એચ.સી.ફુલકા, સબ…
કબડ્ડીની રમતને પ્રોત્સાહન આપવા માટે ભરૂચમાં સિનિયર કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે….ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન તથા ભરૂચ ડિસ્ટ્રીકટ એસોસિએશનના સંયુકત ઉપક્રમે…
16 જાન્યુયારીથી કોરોના વેકસીનેશનની શરૂઆત થઈ છે. આ અભિયાન હેઠળ પ્રથમ દિવસે 1,65,714 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જ્યારે દિલ્લીમાં કોરોના વેક્સિન આપ્યા બાદ 51 કેસ આડઅસરના સામે આવ્યા છે. તો એક વ્યક્તિને હોસ્પીટલમાં એડમીટ કરવામાં આવ્યો. દિલ્લીમાં વેક્સિનેશન...
ભાવનગર ખાતેની વિભાગીય નાયબ નિયામક કચેરીના વેકસીનેશન સ્ટોર ખાતે કોવિડ વેકસીન કોવિશિલ્ડના 60 હજાર ડોઝ અમદાવાદથી આવી પહોંચ્યા હતા. જે અંગે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમા ૨.૭૬ લાખ જેટલા કોરોના વેકસીનના ડોઝીઝ આવ્યા...
રાજ્યમાં કોરોના વેક્સિનના આગમન થયું છે તો બીજી તરફ આરોગ્ય વિભાગના કર્મચારીઓએ હડતાળનો માર્ગ અપનાવ્યો છે. વડોદરા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના 700 જેટલા કર્મચારીઓએ ભેગા થઇને વડોદરા જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું છે...
કેન્દ્ર સરકારે ઓક્સફોર્ડ-એસ્ટ્રેજેનેકાની વેક્સિન કોવીશીલ્ડ માટે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા(SII)ને ઓર્ડર આપી દીધો છે. SIIના અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી. વેક્સિનના એક ડોઝની કિંમત 200 રૂપિયા હશે. કોવીશીલ્ડના દર સપ્તાહે એક કરોડથી વધુ ડોઝની સપ્લાઈ કરવામાં આવી...
આપણે સૌ હોંશભેર બર્ગર, સેન્ડવિચ અને પીઝા સહિતના વ્યંજન મલ્ટીનેશનલ ફૂડ ચેઇનના મોંઘા સ્ટોરમાં આરોગતા હોય છે, પરંતુ આ વાનગીઓની મૂળમાં છુપાયેલી છે દાબેલી… જીહા, સરહદી ક્ચ્છ જિલ્લાના માંડવી નગરમાં સૌ પ્રથમ દાબેલીની શોધ થઈ હતી દાબેલી...
ભગવદ્ ગીતા! જીવનની વાસ્તવિકતાઓથી આરંભી આદર્શોનાં અંતિમ શિખરો સર કરતું એક અભિયાન! એક એવું દિવ્ય રસાયણ જે જીવન ને બ્રહ્મત્વમાં રૂપાંતરિત કરી દે ……. એવું અધ્યાત્મમંથન જે તત્ત્વજ્ઞાન અને જીવનને એકરસ બનાવી દે ……વ્યક્તિથી વિશ્વશાંતિની સુધીની ચિંતનધારા!...
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે, ત્યારે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીઓના માધ્યમથી ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. 13મી ડીસેમ્બર સુધી આ કામગીરી ચાલશે.
જામનગર શહેરમાં લોકો ઠંડીની મોસમમાં શારીરિક તંદુરસ્તીની ખૂબ જ કાળજી લઈ રહ્યા છે. હાલ કોરોના જેવી મહામારી દરમ્યાન લોકોમાં ઇમ્યુનિટી પાવર મજબૂત હોવો ખૂબ જ જરૂરી છે, ત્યારે શાકભાજી કઠોળ અને અન્ય જડીબુટ્ટીથી બનતો સૂપ શહેરીજનો આરોગી...
રાજ્યભરમાં લોકોમાં દિવાળીના તહેવારને મનાવવા માટે ભારે ઉત્સાહ છે, ત્યારે અમદાવાદમાં દિવાળીના પર્વને ધ્યાનમાં રાખી તબીબો દ્વારા ડોક્ટર ઓન કોલ સેવા પુરી પાડવામાં આવશે. તહેવારના સમયે દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે મેડિકલ એસોસિએશનના તબીબો આગામી તા. 14થી 19 નવેમ્બર દરમ્યાન ડોક્ટર ઓન કોલ સેવાના અભિયાનમાં જોડાશે.
દિવાળીના તહેવારમાં રજાનો માહોલ હોય...
ભાવનગર તાલુકાના અધેલાઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સગર્ભા બહેનોનો મેગા મેડીકલ કેમ્પ આયોજીત કરવામા આવ્યો હતો. જેમાં ૪૨ જેટલા સગર્ભા બહેનોનું મેડીકલ ઓફીસર મારફત હેલ્થ ચેક અપ કરી જરૂરી દવાઓ તેમજ માર્ગદર્શન વિનામૂલ્યે પુરૂ પાડવામાં આવ્યું હતું.
સુરત શહેર ખાતે વીર નર્મદ યુનિવર્સિટી સમરસ હોસ્ટેલમાં હાલમાં 25 વર્ષથી વધારે વયની વિદ્યાર્થીનીઓને ગુજરાત સરકારના માર્ગદર્શન પ્રમાણે પ્રવેશ આપવામાં આવતો નથી....
મળતી માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના તરસવા ગામના એક મકાનમાં બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી, ત્યારે મકાનમાં આગ લાગતા ગ્રામજનોમાં દોડધામ મચી...