દહેજ માટે પત્ની પર જુલમ કરવોએ કાયરતાની નિશાની છે તેમ એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવેસીએ જણાવ્યું છે. અમદાવાદની રહેવાસી આયશા મકરાણીના નિકાહ રાજસ્થાનના…
મધ્યપ્રદેશના ખંડવાના ભાજપના સાંસદ નંદકુમાર સિંહનું સોમવારે રાત્રે નિધન થયું હતું. તેની દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમને કોવિડ -19…
ભારતના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન(PSLV) દ્વારા રવિવારે 19 ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે. ભારતીય રોકેટ PSLV-C51ને રવિવારે સવારે 10.24 મિનટ પર આંધ્રપ્રદેશના…
ભારતના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન(PSLV) દ્વારા રવિવારે 19 ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે. ભારતીય રોકેટ PSLV-C51ને રવિવારે સવારે 10.24 મિનટ પર આંધ્રપ્રદેશના…
ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ભારતને 227 રનથી હરાવ્યું. આ સાથે ઈંગ્લેંડની ટીમે ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની…
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દેશમાં કાયદાના શિક્ષણ અને કાયદાના વ્યવસાયને નિયમિત કરવા તથા કાયદાકીય શિક્ષણ સ્તરને સુધારવા માટેના કાર્યોની જાળવણી માટે અધિવક્તા…
ભરૂચની નર્મદા કોલેજ ખાતે ઇન્ટરનેશનલ લેવલ ઇ- કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાની વૈશ્વિક મહામારીથી સમગ્ર વિશ્વને ભારે આર્થિક,પર્યાવરણીય અને સામાજિક હાનિ…
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કોરોના રસીકરણના વધુ એક રાઉન્ડની શરૂઆત કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ સરકારી હોસ્પિટલ, પી.એચ.સી.ધાવા, સી.એચ.સી.સુત્રાપાડા, પી.એચ.સી.ફુલકા, સબ…
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ડેનાઈટ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી છે. ઈંગ્લેન્ડ તેની બીજી ઈનિંગમાં…
અમદાવાદના મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવ્યું છે. અત્યારસુધી મોટેરા સ્ટેડિયમ સરદાર પટેલ…
આપણે સૌ હોંશભેર બર્ગર, સેન્ડવિચ અને પીઝા સહિતના વ્યંજન મલ્ટીનેશનલ ફૂડ ચેઇનના મોંઘા સ્ટોરમાં આરોગતા હોય છે, પરંતુ આ વાનગીઓની મૂળમાં છુપાયેલી છે દાબેલી… જીહા, સરહદી ક્ચ્છ જિલ્લાના માંડવી નગરમાં સૌ પ્રથમ દાબેલીની શોધ થઈ હતી દાબેલી...
ભાદરવા મહિનાના સુદ પક્ષની ચોથની તિથિએ ગણેશ ચતુર્થી આવે છે. આ દિવસની ભક્તો આતુરતાથી રાહ જોય રહ્યા છે. તો તે દિવસે ગણપતિ બપ્પાને ભોગ ધરાવવા માટે મોદક લાડુ બનાવવાની ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ મોદક બનાવવાની રેસીપી જાણો.
હાલ શ્રાવણમાસ દરમિયાન તમે ઉપવાસમાં ચેવડોને ફરાળી મીઠાઇ ખાય ને થાકી ગયા હસો તો બનાવો ઘરે આ નવી વાનગી ઇન્સ્ટન્ટ ફરાળી ઢોંસા તો નોંધી લો રેસિપી.
ઇન્સ્ટન્ટ ફરાળી ઢોંસા બનાવવા માટેની સામગ્રી:-
હાલ તહેવાર અને ઉપવાસની સીઝન ચાલી છે. શ્રાવણમાસ દરમિયાન ઉપવાસ હોય કે પછી કે બાલગોપાલ કૃષ્ણને ભોગ ધરવાની તૈયારી આ ફરાળી મિઠાઇ ઉપવાસમાં ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે. તે ઝડપથી અને સરળતાથી બની શકે છે. તો નોંધી...
શ્રાવણ મહિના દરમિયાન ઉપવાસ કરતાં હોય આ માટે તમે બટાકાવડા, સાબુદાણાની ખીચડી અને સૂકી ભાજીથી કંટાળ્યા હશો. તો આજે તમે ફરાળી પરાઠા બનવી શકો છો. તેનાથી તમને અલગ ટેસ્ટ મળશે અને કંઈ નવું ખાવાનો આનંદ પણ મળશે....
ઉત્તર ભારતમાં હાંજા ગગડાવતી ઠંડી પડી રહી છે ત્યારે ગુજરાત પણ ઠંડુગાર બની ગયું છે. શિયાળાને સ્વાસ્થયના જતન માટે ઉત્તમ ઋુતુ ગણવામાં આવે છે. ઠંડીથી બચવા માટે આપણે અનેક વ્યંજનોનો ઉપયોગ કરતાં હોય છે ત્યારે અમે તમને...
દહેજ માટે પત્ની પર જુલમ કરવોએ કાયરતાની નિશાની છે તેમ એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવેસીએ જણાવ્યું છે. અમદાવાદની રહેવાસી આયશા મકરાણીના નિકાહ રાજસ્થાનના...