ભરૂચ અને નર્મદા જિલ્લામાં આદિવાસી બાહુલ્ય ધરાવતાં નેત્રંગ અને દેડીયાપાડામાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે લોકો અને વેપારીઓએ પાંચ દિવસનું સ્વૈચ્છિક…
રાજયભરમાં રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજાર થઇ રહયાં છે ત્યારે સુરેન્દ્રનગરમાં ઇન્જેકશનો માટે અલગ અલગ સહીથી ભલામણ ચિઠ્ઠીઓ લખાતી હોવાની ફરિયાદ બાદ કલેકટરે સિવિલ…
કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે મોટો નિર્ણય લીધો છે. રવિવારે ઉત્તર પ્રદેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી…
ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસ કરે છે. કોરોનાની મહામારીના કારણે એસટી નિગમને પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું….
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ પૂરો થયાની સાથે જ અહીં કટ્ટરપંથી ઈસ્લામિક જૂથોએ હિંદુ મંદિરો પર હુમલો કરી દીધો. રવિવારે પૂર્વ બાંગ્લાદેશમાં…
ભુજની યુવતી ચોકલેટમાંથી અવનવી પ્રતિકૃતિ બનાવી 47 દેશના 2400 પ્રતિસ્પર્ધીઓ વચ્ચે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. યુવતીએ તૈયાર કરેલું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આબેહૂબ…
દુબઇમાં એક અબજના ડોલરના ખર્ચે એક એવો ટાવર બનાવવાની તૈયારી થઇ છે જે બુર્જ ખલીફાથી પણ ઉંચો હશે.બુર્જ ખલીફા હાલ વિશ્વની સૌથી ઉંચી ઇમારત છે.નવો ટાવર ફરતી બાલ્કની સાથેનો હશે અને તેનો નકશો બેબીલોનના ઝુલતા બગીચાથી પ્રેરીત હશે.
સુત્રોના કહેવા મુજબ...
રિલાયન્સ ફાઉન્ડેશનનાં પ્રમુખ નીતા અંબાણીને ફોર્બ્સ મેગેઝિને એશિયાનાં સૌથી શક્તિશાળી બિઝનેસવુમન જાહેર કર્યાં છે. ફોર્બ્સ દ્વારા જાહેર કરેલાં એશિયાની ટોપ ૫૦ પાવરફુલ બિઝનેસવુમનનાં લિસ્ટમાં તેઓ પ્રથમ સ્થાન પર છે.આ યાદીમાં ભારતની અન્ય આઠ મહિલાઓએ પણ સ્થાન હાંસલ કર્યું છે.
એસબીઆઈનાં સીએમડી...
મધુપ્રમેહ નો વધતો વ્યાપ ખુબજ ચિંતા જનક.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (W.H.O) દ્વારા દર વર્ષે 7મી અપ્રિલે વિશ્વ આરોગ્ય દિન તરીકે ઉજવવામાં આવે છે,અને આ દિવસે લોકોને બીમારી થી રક્ષણ હેતુ સૂત્ર આપીને ગંભીર તેમજ લાંબી બીમારી સામે સાવચેતી રૂપ સૂચનો થકી...
જાપાનના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં શુક્રવારે 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે.
અમેરિકાના ભૂસ્તર સર્વેક્ષણ(USGS) અને જાપાન હવામાન વિભાગે કહ્યું કે, ભૂકંપ સ્થાનિક સમયનુસાર સવારે 11.39 કલાકે ટોક્યોથી આશરે 350 કિમી દૂર દક્ષિણ પશ્ચિમમાં દેશના મુખ્ય દ્વિપ હોંશૂના...
ભારતને સ્વચ્છ અને નિર્મળ બનાવવા ભારત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.અને માત્ર શહેર જ નહિ પરંતુ તમામ ગ્રામિણ ક્ષેત્રો પણ ગંદકી મુક્ત બને તેવા પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે.
વિશ્વ બેંક દ્વારા સ્વચ્છ ભારત અભિયાન માટે...
21મી માર્ચે વિરલ ખગોળીય ઘટના બને છે.કારણ કે વૈજ્ઞાનિક રીતે સૂર્ય નો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત વર્ષમાં બે વખત એક બીજાને છેદે છે.જેને સંપાત પણ કહેવામાં આવે છે.દિવસ રાતની લંબાઈ ચંદ્રની દિશા,સૂર્ય તરફ પૃથ્વીનો ઝુકાવ અને સૂર્યને પરિભ્રમણ ગતિ...
ભારત અને પાકિસ્તાન બે કટ્ટર હરીફ ટીમો વચ્ચે ટી-૨૦ કપની કોલકતાનાં ઈડન ગાર્ડન ખાતે પ્રતિષ્ઠા ભર્યો ક્રિકેટ જંગ રમાવાનો છે.
સાંજે ૭:૩૦ કલાકથી મેચનું જીવંત પ્રસારણ વિવિધ સ્પોર્ટસ ચેનલો પર થશે, જો કે તા. ૧૯મી માર્ચે “ અર્થ અવર ડે...
દુબઈ થી ફ્લાય દુબઈ ની એરલાઈન્સ FZ 981પ્લેન દક્ષિણ રશિયા ના શહેર રોસ્તોવ-ઓન-ડોન ખાતે જઈ રહ્યું હતું.જે પ્લેન લેન્ડીંગ કરતી વેળાએ ક્રેશ થઇ ગયું હોવાના અહેવાલ જાણવા મળી રહ્યા છે.પ્લેન માં 55 પેસેન્જર્સ અને 6 ક્રુ મેમ્બર્સ હતા.તમામ ના...
તા. ૧૫મી માર્ચના રોજ પોપ ફ્રાન્સીસ દ્વારા જાહેર કરવામાં આવ્યુ હતુ કે મધર ટેરેસાને રોમન કેથોલીક ચર્ચના સંતની પદવીથી નવાજવામા આવશે.૪ સપ્ટેમ્બર ના રોજ વિધિવત રીતે સમારોહ યોજી સંતની પદવી તેમને એનાયત કરાશે.મધર ટેરેસાએ જીવનના મહત્વના વર્ષો કોલકત્તાના ગરીબો...
ભરૂચ અને નર્મદા જિલ્લામાં આદિવાસી બાહુલ્ય ધરાવતાં નેત્રંગ અને દેડીયાપાડામાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે લોકો અને વેપારીઓએ પાંચ દિવસનું સ્વૈચ્છિક...
રાજયભરમાં રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજાર થઇ રહયાં છે ત્યારે સુરેન્દ્રનગરમાં ઇન્જેકશનો માટે અલગ અલગ સહીથી ભલામણ ચિઠ્ઠીઓ લખાતી હોવાની ફરિયાદ બાદ કલેકટરે સિવિલ...