Connect Gujarat
દેશ

દિલ્લી : જામા મસ્જિદના શાહી ઇમામ બુખારીના પીઆરઓની કોરોના વાયરસથી મોત

દિલ્લી : જામા મસ્જિદના શાહી ઇમામ બુખારીના પીઆરઓની કોરોના વાયરસથી મોત
X

દિલ્હી જામા મસ્જિદના શાહી ઇમામ અહેમદ ઇમામ બુખારીના પબ્લિક રિલેશન્સ ઓફિસર કોરોના વાયરસના કારણે મૃત્યુ પામ્યા છે. ગઈરાત્રે બુખારીના પીઆરઓ અમાનતુલ્લાહ કોરોના સામેની યુદ્ધમાં હારી ગયા. તેમને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દિલ્હી જામા મસ્જિદના શાહી ઇમામ અહેમદ બુખારીના પીઆરઓ કોરોના વાયરસના કારણે મૃત્યુ પામ્યા છે. ગઈરાત્રે બુખારીના પીઆરઓ અમાનતુલ્લાહ કોરોના સામેની યુદ્ધમાં હાર્યા. તેમને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

શાહી ઇમામ સૈયદ અહેમદ બુખારીના કરીબી અમાનતુલ્લાના અંદર ગત સપ્તાહે કોરોના વાયરસના લક્ષણો મળી આવ્યા હતા. આ પછી અમાનતુલ્લાહને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ તે કોરોનાને હરાવી શક્યો નહીં અને મંગળવારે મોડી રાત્રે તેનું મોત નીપજ્યું હતું.

Next Story