આજે યોગીની એકાદશી પર પીપળાના વૃક્ષની પૂજા કરોજાણો શું છે ધાર્મિક માન્યતાઓ.!
આજે યોગિની એકાદશીનું વ્રત છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો નિયમ છે. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી મોક્ષ અને સ્વર્ગની પ્રાપ્તિ થશે

આજે યોગિની એકાદશીનું વ્રત છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો નિયમ છે. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી મોક્ષ અને સ્વર્ગની પ્રાપ્તિ થશે, પાપ અને કષ્ટો પણ દૂર થશે. જે લોકો આજે ઉપવાસ કરી રહ્યા છે, તેમણે ભગવાન વિષ્ણુની પૂજા સાથે પીપળના વૃક્ષની પૂજા કરવી જોઈએ.
પૂજા પછી તમારી રાશિ પ્રમાણે દાન કરવાથી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે. આજે જ્યારે તમે ભગવાન વિષ્ણુની પૂજા કરો છો તો પીપળના વૃક્ષની પૂજા કરો. ધાર્મિક માન્યતાઓ અનુસાર પીપળના વૃક્ષની પૂજા કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. પિતૃઓની પ્રસન્નતાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે. પરિવારના સભ્યોની પ્રગતિ થાય છે, તેમના જીવનમાં પૂર્વજો તરફથી કોઈ અવરોધ નથી આવતો. બીજી વાત એ છે કે પીપળના ઝાડમાં ભગવાન વિષ્ણુ સહિત અનેક દેવતાઓ નિવાસ કરે છે. આ કારણે યોગિની એકાદશી પર પીપળના વૃક્ષની પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે પીપળના વૃક્ષની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. ગુરુવારના વ્રત દરમિયાન કેળાના છોડની પૂજા કરવામાં આવે છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના 632 નવા કેસ નોધાયા, 384 દર્દીઓએ આપી કોરોનાના...
1 July 2022 4:32 PM GMTકેન્દ્ર સરકારના બોરવેલ અંગે જારી કરેલા ફરમાન સામે અંકલેશ્વર જનજાગૃતિ...
1 July 2022 3:33 PM GMTસુરત : યુક્રેનવાસીઓએ વરાછામાં પ્રથમવાર નીકળેલી રથયાત્રામાં જમાવ્યું...
1 July 2022 3:01 PM GMTઅમરેલી : જેસિંગપરા-વડી કેનાલના ભૂંગણામાં દીપડી સહિત જોવા મળ્યા 2...
1 July 2022 1:15 PM GMTભરૂચ : પુરી પછીની સૌથી પૌરાણિક રથયાત્રા, ફુરજા વિસ્તારમાં સમસ્ત ભોઈ...
1 July 2022 12:52 PM GMT