Home > Featured > Gujarat Panchayat Election 2021: રાજકોટના ગોંડલના અક્ષર મંદિરના સંતોએ મતદાન કર્યું
Gujarat Panchayat Election 2021: રાજકોટના ગોંડલના અક્ષર મંદિરના સંતોએ મતદાન કર્યું
BY Connect Gujarat28 Feb 2021 5:18 AM GMT
X
Connect Gujarat28 Feb 2021 5:18 AM GMT
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. રાજકોટના ગોંડલમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સંતોએ મતદાન કર્યું હતું.
Next Story