Connect Gujarat
Featured

Gujarat Panchayat Election 2021: રાજકોટના ગોંડલના અક્ષર મંદિરના સંતોએ મતદાન કર્યું

Gujarat Panchayat Election 2021: રાજકોટના ગોંડલના અક્ષર મંદિરના સંતોએ મતદાન કર્યું
X

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. રાજકોટના ગોંડલમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સંતોએ મતદાન કર્યું હતું.

Next Story