અંકલેશ્વર: 6 વર્ષીય બાળકને વીજ કરંટ લાગતા સારવાર બાદ કરૂણ મોત
BY Connect Gujarat19 Aug 2021 9:14 AM GMT

X
Connect Gujarat19 Aug 2021 9:14 AM GMT
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ ગિરનાર સોસાયટીમાં રહેતા તરુણભાઈ મિશ્રાનો 6 વર્ષીય પુત્ર શનિ મિશ્રા આજરોજ સારવારના અરસામાં પોતાના ઘર પાસે રમી રહ્યો હતો તે દરમિયાન સાઇકલ લેવા જતાં તેને જોરદાર વીજ કરંટ લાગતાં તે જમીન પર ઢળી પડ્યો હતો જેને તાત્કાલિક તેના કાકા અને માતાએ અંકલેશ્વરની ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે તેનું ટૂંકી સારવાર બાદ કરૂણ મોત નીપજયું હતું. બનાવ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તેના મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Next Story
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
તાપી : ઉચ્છલ ગામે માર્ગ-મકાન વિભાગનું ગોડાઉન ભળકે બળ્યું, ફાયર ફાઇટરો...
19 May 2022 11:52 AM GMTઉનાળુ વેકેશન રેલવે હાઉસફૂલ, પ્રતિદિવસ 1 લાખ યાત્રિકો ઉમટયા
19 May 2022 11:41 AM GMTવડોદરા : ઘનશ્યામ મહારાજ મંદિરના 18મા પાટોત્સવમાં પીએમ મોદી વર્ચ્યુઅલી...
19 May 2022 11:29 AM GMTઅંકલેશ્વર : ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ...
19 May 2022 11:21 AM GMTભરૂચ:દહેજની ભારત રસાયણ કંપનીના બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ 2 કામદારોના...
19 May 2022 11:06 AM GMT