Connect Gujarat

અંકલેશ્વરના સારંગપુર ગામ ખાતે નિશુલ્ક સારવાર કેમ્પ યોજાયો.

અંકલેશ્વરના સારંગપુર ગામ ખાતે નિશુલ્ક સારવાર કેમ્પ યોજાયો.
X

અંકલેશ્વર નાં સારંગપુર ગામ ખાતે સજ્જન ઇન્ડિયા લી.દ્વારા ઝગડિયા સેવા રૂરલ ના સહયોગ થી નિશુલ્ક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.1915746_1580501272170608_5283639868961464338_n

આ ઉપરાંત બ્લડ બેંકનાં સહકારથી રક્તદાન શિબિર પણ યોજવામાં આવી હતી.આ પ્રસંગે જીલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે,સજ્જન ઇન્ડીયાનાં એમ.ડી.પ્રિયંકા અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story