Connect Gujarat
ગુજરાત

ભરૂચ શક્તિનાથ જૈન સંઘ ખાતે આચાર્યદેવ શ્રીમદ વિજય મેઘદર્શન સુરીશ્વરજી મહારાજનું પ્રવચન યોજાયું.

ભરૂચ શક્તિનાથ જૈન સંઘ ખાતે આચાર્યદેવ શ્રીમદ વિજય મેઘદર્શન સુરીશ્વરજી મહારાજનું પ્રવચન યોજાયું.
X

IMG_1484ભરૂચ શક્તિનાથ ના જૈન સંઘ ખાતે મંત્ર શિરોમણી સુરીમંત્રની પાંચે પીઠીકાને સંલગ્ન સાધના કરનાર પૂજ્યપાદ શાસન શિરતાજ આચાર્ય દેવ શ્રીમદ વિજય મેઘ દર્શન સૂરીશ્વરજી મહારાજ ની પધરામણી થઇ હતી.તથા જ્ઞાન દિપકોનું આ પ્રસંગે બહુમાન પણ કરવામાં આવ્યું હતું.

IMG_1485

ભરૂચ શક્તિનાથ સંઘ માં પ્રવચન દરમિયાન ઉમટેલી વિશાળ મેદનીમાં તેઓશ્રી એ સૂરિમંત્ર તથા તેની પાંચ પીઠીકા તેનું મહત્વ તેની અનુભૂતિઓ નું વર્ણન કર્યું હતુ.આ પ્રસંગે જ્ઞાન દિપકોનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.

Next Story