એસ.જયશંકર અને જુગલજીની રાજ્યસભાની જીતને હાઈકોર્ટે મારી મહોર, ત્રણ ઈલેક્શન પિટીશન ફગાવી
BY Connect Gujarat4 Feb 2020 7:40 AM GMT
X
Connect Gujarat4 Feb 2020 7:40 AM GMT
આજે ગુજરાત હાઈકોર્ટમાં વિદેશ રાજ્યમંત્રી એસ.જયશંકર અને રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરની રાજ્યસભા જીતને પડકારતી અરજી પર સુનાવણી થઈ હતી. રાજ્યસભા ચૂંટણીમાં બંનેની જીતને પડકારતી ત્રણ ઈલેક્શન પિટીશન કરવામાં આવી હતી. જે અરજીને આજરોજ હાઈકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટે રાજ્યસભા ચૂંટણીમાં બંનેની જીત પર મહોર મારી દીધી છે.
Next Story