Connect Gujarat
Featured

J-K: સેનાએ 24 કલાકમાં 9 આતંકીઓને કર્યા ઠાર, એક જવાન શહીદ

J-K: સેનાએ 24 કલાકમાં 9 આતંકીઓને કર્યા ઠાર, એક જવાન શહીદ
X

ભારતીય સેનાએ છેલ્લા 24 કલાકમાં કાશ્મીરની ખીણમાં 9 આતંકીઓને ઢેર કર્યા છે. સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં એક જવાન શહીદ પણ થયો છે.

શ્રીનગર: ભારતીય સેનાએ છેલ્લા 24 કલાકમાં કાશ્મીરની ખીણમાં 9 આતંકીઓનો ખાત્મો કર્યો છે. સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક જવાન પણ શહીદ થયો છે. સેના સુત્ર પાસેથી મળતી માહિતી મુજબ શનિવારે દક્ષિણ કાશ્મીરના બટપુરામાં 4 આતંકીનો ખાત્મો કર્યો હતો. જ્યારે સુરક્ષાદળોએ સીમા રેખાની પાસે કેરન સેક્ટરમાં 5 આતંકીઓને ઠાર કર્યા છે. આ આતંકીઓ ગેરકાયદેસર પ્રવેશવાની કોશિશ કરતા હતા.

Next Story