કરજણ : જૈન વાડીમાં યોજાઇ રક્તદાન શિબિર
BY Connect Gujarat16 Dec 2018 12:22 PM GMT
X
Connect Gujarat16 Dec 2018 12:22 PM GMT
કરજણ પરશુરામ ગ્રુપ અને સમર્પણ ગ્રૃપના સંયુક્ત ઉપક્રમે કરજણ નગરના નવાબજાર વિસ્તારમાં આવેલા જૈનવાડી ખાતે રવિવારના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
[video width="640" height="352" mp4="https://gujarati.connectgujarat.com/wp-content/uploads/2018/12/VID-20181216-WA0114.mp4"][/video]
આયોજિત આ રક્તદાન શિબિરમાં કરજણ નગરના લોકોએ મોટી સંખ્યામાં ઉમટી પડી રક્તદાન કરી સમાજ પ્રત્યેની ફરજ નીભાવી લોકોને રક્તદાન વિશે જાગૃતિ કેળવી વધુમાં વધુ લોકો આા મહાન કાર્યમાં જોડાયએ બાબતે એક અનુપમ સંદેશ રક્તદાન કરી લોકોને આપ્યો હતો.
Next Story