સદલાવ ગામે ૨૪ ને અસર અને ૨ લોકોમાં મોત મામલે આરોગ્ય વિભાગે ગામને કોલેરાગ્રસ્ત કર્યું જાહેર
BY Connect Gujarat26 July 2019 6:36 AM GMT

X
Connect Gujarat26 July 2019 6:36 AM GMT
ગતરોજ થયેલા બે યુવાનના મોતને પગલે વહીવટી તંત્રનું આરોગ્ય ખાતું હરકતમાં આવ્યું છે નવસારી જિલ્લાના સદલાવ ગામે ના હળપતિ વિસ્તારમા બોરિંગના પાણીને લઈને ૨૪ જેટલા ઝાડા ઉલ્ટીના કેશો બન્યા હતા. જેમાં ૨ યુવાનના શંકાસ્પદ મોત થતા આરોગ્ય વિભાગે સદલાવ ગામને કોલેરાગ્રસ્ત જાહેર કર્યું છે.
સાથે મુનસાદ ખડસુપા સરપોર પારડી નવતલાવ અંબાડા ગામ વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કર્યો હતો અને તમામ ગામોની ગતિવિધિઓ પર નજર રાખવા માટે નવસારી પ્રાંતઅધિકારીની નિમણુંક કરવામાં આવી છે.
Next Story
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
Covid-19 : રાજ્યમાં આજે કોરોનાના 580 નવા કેસ નોધાયા, 391 દર્દીઓ થયા...
2 July 2022 4:34 PM GMTઅમરેલી : વરુણદેવને રીઝવવા રાજુલાના કુંભનાથ મંદિરે યોજાયો યજ્ઞ-હવન
2 July 2022 3:11 PM GMTસુરેન્દ્રનગર : ભોગાવો નદીમાંથી યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ...
2 July 2022 2:55 PM GMTભરૂચ : જંબુસરની નવયુગ વિદ્યાલયના કંપાઉન્ડમાં ભરાયું વરસાદી પાણી,...
2 July 2022 2:02 PM GMTઅમદાવાદ : રથયાત્રાના બંદોબસ્ત બાદ ઘરે જતી વેળા પોલીસે ફરી દોડવું...
2 July 2022 12:57 PM GMT