PM મોદીએ સ્મૃતિ ઈરાનીને જ્ન્મદિવસની શુભકામના પાઠવી
BY Connect Gujarat23 March 2019 5:57 AM GMT
X
Connect Gujarat23 March 2019 5:57 AM GMT
પીએમ નરેન્દ્ર મોદીએ સ્મૃતિ ઇરાનીને જન્મદિવસની શુભકામના પાઠવી છે, તેમણે ટ્વીટ કરી કહ્યું ક સ્મૃતિ ઇરાનીને શુભકામનાઓ પાઠવી હતી.તેમજ તેમણે ભાજપને મજબૂત બનાવા અને સરકારના મુખ્ય ક્ષેત્રોમાં કામ કરવામાં અગત્યનું યોગદાન આપ્યું છે. હું તેમના લાંબા જીવન અને સારા સ્વાસ્થ્યની કામના કરું છું. અને હું તેમને અમેઠીથી આગામી લોકસભા ચૂંટણી માટે અભિનંદન પાઠવું છું.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની પીએમ મોદીને જવાબ આપતા કહ્યું હતું કે તમારા આશીર્વાદ માટે આભાર સર, અમેઠી છે તૈયાર, ફરી એક વખ મોદી સરકાર.
Next Story