Connect Gujarat
ગુજરાત

પુલવામાં હુમલા ને લઈ સુરત માં ટેક્ષટાઈલ્સ માલિકોએ સજ્જડ બંધ પાળ્યો હતો

પુલવામાં હુમલા ને લઈ સુરત માં ટેક્ષટાઈલ્સ માલિકોએ સજ્જડ બંધ પાળ્યો હતો
X

સમગ્ર દેશમાં પુલવામાં આતંકી હુમલા ને લઈ ને લોકો ફિટકાર વર્ષાવી રહ્યા છે ત્યારે આજે સુરતના ટેક્ષટાઈલ્સ માલિકોએ પણ માર્કેટ બંધ રાખી ને વિરોશ પ્રદર્શન કર્યું હતું,તમામ ટેક્ષટાઈલ્સ માલિકોએ એકત્ર થઈને આ નિર્ણય કર્યો હતો.

Next Story