પુલવામાં હુમલા ને લઈ સુરત માં ટેક્ષટાઈલ્સ માલિકોએ સજ્જડ બંધ પાળ્યો હતો
BY Connect Gujarat16 Feb 2019 11:50 AM GMT
X
Connect Gujarat16 Feb 2019 11:50 AM GMT
સમગ્ર દેશમાં પુલવામાં આતંકી હુમલા ને લઈ ને લોકો ફિટકાર વર્ષાવી રહ્યા છે ત્યારે આજે સુરતના ટેક્ષટાઈલ્સ માલિકોએ પણ માર્કેટ બંધ રાખી ને વિરોશ પ્રદર્શન કર્યું હતું,તમામ ટેક્ષટાઈલ્સ માલિકોએ એકત્ર થઈને આ નિર્ણય કર્યો હતો.
Next Story