રાજકોટ : પોલીસ કમિશ્નરનો મહત્વનો નિર્ણય,ફરજ પૂર્ણ થયા બાદ જમા કરાવવું પડશે હથિયાર

રાજકોટ શહેરના નવા રિંગ રોડ પર આવેલી આવાસ યોજનાના ક્વાર્ટરમાં ગુરૂવારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા ખુશ્બુ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાએ સર્વિસ રિવોલ્વરથી ગોળી ધરબી આપઘાત કરી લીધો હતો. આ બનાવને લઇને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે હવેથી એએસઆઇ અને હેડ કોન્સ્ટેબલ પોતાની સર્વિસ રિવોલ્વર ડ્યુટી પૂરી થયે ઘરે નહીં લઇ જઇ શકેનો આદેશ જારી કર્યો છે.
રાજકોટમાં હવેથી એએસઆઇ કે જમાદાર રિવોલ્વર ઘરે નહી લઇ જઇ શકે. ડ્યુટી પૂર્ણ થયા બાદ રિવોલ્વર જમા કરાવી પડશે. જ્યારે ડ્યુટી પર આવે ત્યારે જ રિવોલ્વર મેળવી શકશે. રાજકોટમાં એએસઆઇ અને કોન્સ્ટેબલના આપઘાત બાદ પોલીસ કમિશનર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો હતો.
ડ્યુટી પૂર્ણ થયા બાદ જે તે પોલીસ સ્ટેશનમાં રિવોલ્વર જમા કરાવવી પડશે. મહત્વનુ છે કે સર્વિસ રિવોલ્વરથી આપઘાત અને હત્યાની ઘટનાઓ આ અગાઉ પણ બની ચૂકી છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રોટરી ક્લબ ઓફ ભરૂચનો ૮૦મો શપથગ્રહણ સમારંભ, નવા પ્રેસિડેન્ટ તરીકે...
4 July 2022 4:44 AM GMTપીએમ મોદીનો એક દિવસીય ગુજરાત પ્રવાસ, ગાંધીનગર ખાતે ડીજીટલ ઈન્ડિયા...
4 July 2022 4:06 AM GMTરાજ્યમાં આજે કોરોનાના 456 નવા કેસ નોધાયા, 386 દર્દીઓ થયા સાજા
3 July 2022 2:40 PM GMTસાબરકાંઠા: પોળો જંગલોમાં હવેથી પેટ્રોલ-ડીઝલની કાર નહીં ચાલે, ડેમ સાઈટ...
3 July 2022 12:59 PM GMTગુજરાતમાં ચોમાસુ જામ્યું, વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ
3 July 2022 11:42 AM GMT