Home > Featured > સાબરકાંઠા: પ્રાંતિજ ખાતે શ્રીરામ જન્મભૂમિ નિર્માણ નિધિ સમર્પણઅભિયાન અંતર્ગત બાઇક રેલી નીકળી,જુઓ કોણ જોડાયું
સાબરકાંઠા: પ્રાંતિજ ખાતે શ્રીરામ જન્મભૂમિ નિર્માણ નિધિ સમર્પણઅભિયાન અંતર્ગત બાઇક રેલી નીકળી,જુઓ કોણ જોડાયું
BY Connect Gujarat11 Feb 2021 12:17 PM GMT
X
Connect Gujarat11 Feb 2021 12:17 PM GMT
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે શ્રીરામ જન્મભૂમિ નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું .
અયોધ્યામા ભવ્ય રામ મંદિર નિર્માણ થનાર છે ત્યારે દેશના દરેક ધર્મપ્રેમી નાગરિક યથાશક્તિ પ્રમાણે પોતાનુ યોગદાન આપી શકે એ માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કવાયત કરવામાં આવી રહી છે ત્યારે આજે શ્રીરામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત બાઇક રેલી યોજાઈ હતી જે વિવિધ વિસ્તારો માં ફરી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રેલીમાં ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત સહિતના આગેવાનો પણ જોડાયા હતા
Next Story