દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ને પણ કરાયો તિરંગાનો શૃંગાર
BY Connect Gujarat16 Aug 2019 7:55 AM GMT
X
Connect Gujarat16 Aug 2019 7:55 AM GMT
આજે દેશભરમાં 73માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આજરોજ દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ને પણ તિરંગા નો શૃંગાર કરવામાં આવ્યો હતો.
તો સાથે જ રક્ષાબંધનનો તહેવાર હોઈ જેના લીધે ઓમ લખેલી રાખડી પણ પહેરાવવામાં આવી હતી. ત્યારે દેશ ભક્તિના રંગમાં રંગાયેલા સોમનાથ મહાદેવ ને જોઈ સૌ કોઈ અભિભૂત થયા હતા.
Next Story