સુરત નવ મંગલ કોમ્પલેક્ષમાં ચાલતી ક્લાસીસ સહિત 150 દુકાનોને મારવામાં આવ્યું સીલ
BY Connect Gujarat26 July 2019 9:04 AM GMT
X
Connect Gujarat26 July 2019 9:04 AM GMT
સુરત ફાયર સેફટી મુદ્દે પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એક બાદ એક ફાયર સેફટી વગરના શોપિંગ મોલ, દુકાનો સહિત હોસ્પિટલ ને સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે સિટીલાઈટ વિસ્તારમાં આવેલ નવ મંગલ કોમ્પલેક્ષમાં ચાલતી ક્લાસીસ સહિત 150 દુકાનોને સીલ મારવામાં આવ્યું છે.
સુરત તક્ષશિલ અગ્નિકાંડ ઘટના બાદ ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી વગરના શોપિંગ મોલ,દુકાનો સહિત હોસ્પિટલ ને સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે જયારે સિટીલાઈટ વિસ્તારમાં આવેલ નવ મંગલ કોમ્પલેક્ષમાં ચાલતી ક્લાસીસ સહિત 150 દુકાનોને સીલ મારવામાં આવ્યું છેફાયર સેફટીના પૂરતા સાધનો ન હોવાથી ફાયર વિભાગ દ્વારા સિટીલાઈટ વિસ્તારમાં આવેલ નવ મંગલ કોમ્પલેક્ષમાં આવેલ કલાસીસ સહિત 150 દુકાનોને સીલ કરવામાં આવ્યું છે તમામ ને ફાયર સેફટી ની નોટિસ અપાઈ છે.
Next Story