સુરત ડીંડોલીમાં ૪૦ વર્ષથી ચાલતી ધ્યાન મંદિર હાઇસ્કૂલની માન્યતા કરાઇ રદ્દ.!

સુરતના ડિંડોલીમાં ૪૦ વર્ષથી ચાલતી ધ્યાન મંદિર હાઇસ્કૂલની માન્યતા રદ કરવાનો શિક્ષણ વિભાગે આદેશ આપતા ડીઇઓએ શાળા બંધ કરવા દીધી છે. હવેથી શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપવા આદેશ કર્યો છે.
ડિંડોલીમાં માતોશ્રી સેવા ટ્રસ્ટ સંચાલિત ધ્યાન મંદિર વિદ્યાલયને જૂન ૧૯૭૯માં માન્યતા અપાઇ હતી. જેમાં ૯ થી ૧૨ મરાઠી માધ્યમના વર્ગો ચાલતા હતા. શાળાની માન્યતા મેળવવા રજૂ કરાયેલા દસ્તાવેજમાં ખામી હોવા સાથે અન્ય શરતોનો ભંગ થવાની ફરિયાદ ૨૦૧૮માં કરાઇ હતી. જેના આધારે ડીઇઓએ સ્થળ તપાસ કરતાં શાળાના દસ્તાવેજ સાથે ક્ષતિ ધ્યાને આવી હતી. ડીઇઓએ શાળા બંધ કરવા ભલામણ કરતાં શિક્ષણ વિભાગે શાળાની માન્યતા રદ્દ કરી હતી. સંચાલકની અપીલ પર કારોબારી સમિતિએ તેને સાંભળ્યા બાદ શાળાની માન્યતા રદ્દ કરી, સંસ્થા સામે એફ.આર.આઈ. કરવા આદેશ આપ્યો છે.
આ શાળાની માન્યતા રદ્દ થતા શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૯ થી ૧૨ના અંદાજે ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓને અન્ય શાળામાં પ્રવેશ અપાવી દેવાયા છે. હવે ગેરમાર્ગે દોરાયને કોઇ વાલીએ આ શાળામાં પ્રવેશ માટે નહીં જવા માટે અપીલ કરવામાં આવી છે.
શાળાની માન્યતા રદ થતા સ્કુલમાંથી બાળકોને એલ.સી. આપવામાં આવી છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
અમરેલી : વરુણદેવને રીઝવવા રાજુલાના કુંભનાથ મંદિરે યોજાયો યજ્ઞ-હવન
2 July 2022 3:11 PM GMTસુરેન્દ્રનગર : ભોગાવો નદીમાંથી યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ...
2 July 2022 2:55 PM GMTભરૂચ : જંબુસરની નવયુગ વિદ્યાલયના કંપાઉન્ડમાં ભરાયું વરસાદી પાણી,...
2 July 2022 2:02 PM GMTઅમદાવાદ : રથયાત્રાના બંદોબસ્ત બાદ ઘરે જતી વેળા પોલીસે ફરી દોડવું...
2 July 2022 12:57 PM GMTસુરત : આંતરિક જૂથવાદના કારણે APMCના ચેરમેન પદેથી રમણ જાનીનું...
2 July 2022 12:27 PM GMT