Connect Gujarat

You Searched For "Covid19 Gujarat"

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસ વધતા CM વિજય રૂપાણીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, જુઓ શું થઈ ચર્ચા

13 March 2021 7:40 AM GMT
રાજ્યમાં જે રીતે કોરોના વકરી રહ્યો છે અને કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોર કમિટીની બેઠકમાં ઉચ્ચસ્તરીય...

અમદાવાદ: ગુજરાતીઓએ માસ્ક ન પહેરવા માટે કેટલો દંડ ભર્યો, જુઓ સરકારે જાહેર કર્યો ચોંકાવનારો આંકડો

11 March 2021 12:15 PM GMT
કોરોના કાળમાં સરકારે લોકોને માસ્ક પહેરવાનું ફરજીયાત કહ્યું હતું. પરંતુ અનેક લોકો માસ્ક પહેર્યા વગર ફરતા જોવા મળતા હતા. જેથી સરકારે તે લોકો સમયે કડક...

અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મુકાવી કોવીડ રસી, પત્ની સાથે લીધો પ્રથમ ડોઝ

5 March 2021 2:17 PM GMT
દેશમાં ત્રીજા તબક્કાનું વેક્સીનેશન ચાલી રહ્યું છે. ત્યારે રાજ્ય નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પત્ની સાથે કોરોનાનો પ્રથમ ઓઝ...

કોવિડ-19 : રાજ્યમાં આજે 380 નવા કેસ નોધાયા, 296 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

24 Feb 2021 4:48 PM GMT
ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કોરોના વાયરસ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 380 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 296 દર્દીઓએ...

કોવિડ-19 : રાજ્યમાં આજે 348 નવા કેસ નોધાયા,294 લોકોએ કોરોનાને મ્હાત આપી

23 Feb 2021 4:30 PM GMT
રાજ્યમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 348 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 294 લોકોએ કોરોનાને મ્હાત...

રાજ્યમાં આજે કોરોનાના 263 નવા કેસ નોંધાયા, રિકવરી રેટ 97.71 ટકા પર પહોંચ્યો

18 Feb 2021 3:50 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના વાયરસના 263 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 270 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.71 ટકા પર...

રાજ્યમાં આજે કોરોનાના 279 નવા કેસ નોધાયા, 283 લોકોએ કોરોનાને આપી મ્હાત

13 Feb 2021 4:31 PM GMT
રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં આજે 279 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 283 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં...

કોવિડ-19 : રાજ્યમાં આજે 267 નવા કેસ નોધાયા, 425 લોકોને કરાયા ડિસ્ચાર્જ

5 Feb 2021 4:03 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના 267 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.32 ટકા પર...

ગીર સોમનાથ: કોરોના મહામારી બાદ સોમનાથ ફરી ધમધમતું થયું, એક જ માસમાં 4.37 લાખ શ્રધ્ધાળુઓએ કર્યા દર્શન

5 Feb 2021 12:10 PM GMT
યાત્રાધામ સોમનાથ ફરી ધમધમવા લાગ્યું છે. કોરોના મહામારીમાં રાહત બાદ મોટી સંખ્યામાં યાત્રીકો સોમનાથ આવી રહ્યા છે.માત્ર જાન્યુઆરી માસમાં જ 4.37 લાખ...

અંકલેશ્વર: જયાબહેન મોદી હોસ્પિટલ નોન કોવિડ હોસ્પિટલ જાહેર કરાઇ, જાણો કારણ

5 Feb 2021 11:02 AM GMT
કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે ત્યારે અંકલેશ્વરની જયા બહેન મોદી હોસ્પિટલને તંત્ર દ્વારા નોન કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે. કોરોનાના...

કોવિડ-19 : રાજ્યમાં આજે 275 નવા કેસ નોધાયા, 430 દર્દીઓ થયા સાજા

4 Feb 2021 4:08 PM GMT
રાજ્યમાં કોરોનાની ગતિ ધીમી પડી ગઈ છે. કોરોના કેસમાં દિવસે દિવસે સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે 275 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના...

રાજ્યમાં આજે કોરોનાના 283 નવા કેસ નોધાયા, રિકવરી રેટ 97.20 ટકા પર પહોંચ્યો

3 Feb 2021 4:10 PM GMT
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે 283 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી 2ના મોત થયા હતા. રાજ્યમાં...