Connect Gujarat

You Searched For "Ganesh Chaturthi 2019"

ભરૂચ : કૃત્રિમ કુંડમાં વિસર્જીત શ્રીજી પ્રતિમાઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ

19 Sep 2019 10:53 AM GMT
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં કૃત્રિમ કુંડમાં વિસર્જીત કરવામાં આવેલી શ્રીજીની પ્રતિમાઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ભરૂચમાં...

ભરૂચમાં માટીની પ્રતિમાઓની સ્થાપનામાં 15 ટકાનો થયો વધારો

13 Sep 2019 9:09 AM GMT
નર્મદા નદીને સ્વચ્છ રાખવા માટે કલીન ભરૂચ કલીન નર્મદાની ટીમ કાર્યરત છે. દશામા અને ગણેશ વિસર્જન દરમિયાન ટીમના સભ્યો વિસર્જનના સ્થળે હાજર રહી શ્રધ્ધાળુઓ...

ભાવનગર : ગણેશજીની સ્થાપનાના અંતિમ દિવસે કિન્નર સમાજ દ્વારા કરાઇ શ્રીજીની આરતી

12 Sep 2019 6:57 AM GMT
ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભાદરવા મહિનાની ચોથના દિવસે વિધ્નહર્તા ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. ૧૧ દિવસ સુધી ગણપતિ દેવની આરતી ગુણગાન અને ભક્તિ કરવામાં...

ડાંગ : ૯ દિવસ સ્થાપિત શ્રીજીની પ્રતિમાઓનું આસ્થાપૂર્વક કરાયું વિસર્જન

11 Sep 2019 7:27 AM GMT
ડાંગ જિલ્લામાં આવેલ નડગખાદી ગામે ૯ દિવસ સ્થાપિત શ્રીજીની પ્રતિમાઓનું આસ્થાપૂર્વક વિસર્જન કરાયું હતું.ડાંગ જિલ્લાના નડગખાદીમાં આવેલી નદીમાં ૯ દિવસથી...

અરવલ્લી : મોડાસાના સિદ્ધિ વિનાયક મંદિરમાં 72 કિલોની કેક કાપી ભગવાન ગણેશના જન્મ દિવસની ઉજવણી

11 Sep 2019 6:29 AM GMT
અરવલ્લી જિલ્લાના એક માત્ર જમણી સૂંઢવાળા ગણપતિ એવા મોડાસાના સિદ્ધિ વિનાયક મંદિરમાં દાદાનો જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગણપતિજીના જન્મ દિવસની...

જંબુસર : 114 વર્ષથી માટીની શ્રીજીની પ્રતિમાનું કરાય છે સ્થાપન

7 Sep 2019 12:31 PM GMT
જંબુસર શહેરમાં ભાદરવા સુદ ચોથથી ૬ દિવસનું આતિથ્ય માણવા વિધ્નહર્તાની સવારી આવી પહોંચી છે. નગર ગણેશમય બની ગણપતિ બાપા મોરિયાના નાદથી ગુંજી રહયું છે. ગણેશ...

ભરૂચ : રાધાકૃષ્ણ સોસાયટીમાં બત્તીસી સિંહાસન પર બિરાજમાન છે ફાઇબરના ગણેશજી

4 Sep 2019 7:46 AM GMT
સાંપ્રત સમયમાં પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટર ઓફ પેરિસની બનેલી પ્રતિમાઓનો ઉપયોગ ઘટાડવા પર ભાર મુકાઇ રહયો છે ત્યારે ભરૂચના રાધાકૃષ્ણ યુવક મંડળ દ્વારા...

વડોદરા: શ્રીજીની માટીની મુર્તિઓ ન મળતા છેલ્લી ઘડીએ દોડધામ

2 Sep 2019 11:23 AM GMT
માટીની મુર્તિઓ ન મળતા શ્રધ્ધાળુઓને પી.ઓ.પી.ની મુર્તિ લેવાની ફરજ પડીગણેશ ચતર્થીના દિવસે શ્રીજીની સ્થાપના કરવા માટે આ વર્ષે માટીની ગણપતિની મુર્તીઓની...

ગણેશ ચર્તુથી : ગણપતિ બાપ્પા મોરીયાના ગગનભેદી નાદ સાથે શ્રીજી પ્રતિમાઓની સ્થાપના

2 Sep 2019 7:49 AM GMT
વિધ્નહર્તા દેવ ગણેશજીના પર્વ ગણેશ મહોત્સવનો સોમવારના રોજથી રંગેચંગે પ્રારંભ થયો છે. ગણપતિ બાપ્પા મોરીયાના ગગનભેદી નારાઓ સાથે શાસ્ત્રોકત વિધિથી વિવિધ...

ઈકો ફ્રેંડલી મૂર્તિઓ બનાવતા વલસાડના ચૈતાલીબેન રાજપૂત

30 Aug 2019 8:59 AM GMT
સર્વ દેવો માં પ્રથમ પૂજાનારા શ્રી ગણેશ મંગલકારી દેવ મનાય છે. માનવજીવનને રિદ્ધિ -સિદ્ધિ , સુખ -સંપત્તિ, દિવ્યતા આપતા શ્રી ગૌરી પુત્ર ગણેશજીની પધરામણી...

જામનગર: ગ્રીન સીટી નજીક આજે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિના સ્ટોલને ખુલ્લો મુકાયો

27 Aug 2019 7:36 AM GMT
ખંભાલિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા સ્ટોલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.છોટીકાશી થી પ્રસિધ્ધ જામનગર માં અનેક તહેવારો ભારે ધામધૂમ પૂર્વક ઉજવાય છે....

જાણો શા માટે સૌથી પહેલા કરવામાં આવે છે ગણેશજીની પૂજા?

23 Aug 2019 6:23 AM GMT
આપણે બધા જાણીએ છીએ કે આપણા બધા મંગળ કામોમાં આપણે સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા કરીએ છીએ. એને નિમંત્રણ આપીએ છીએ અને આપણા બધા કામને નિર્વિઘ્ન સંપન્ન...