Connect Gujarat

You Searched For "Navratri 2020"

ભરૂચ : માં જગદંબાની આરાધના બાદ માઈભક્તોએ જવારાનું નર્મદામાં કર્યું વિસર્જન

25 Oct 2020 11:07 AM GMT
ભરૂચ જીલ્લામાં આસો નવરાત્રીની ભક્તિભાવ પૂર્વક નવ દિવસ મંદિરો અને ઘરોમાં જવારાનું સ્થાપન કરી માતાજીની ઉપાસના બાદ દશેરાના દિવસે આસો નવરાત્રીના સમાપન...

ભરૂચ : જંબુસરના જંત્રાણ ખાતે વિજયાદશમી નિમિતે ૧૦૮ એમ્બ્યુલન્સની પૂજા કરવામાં આવી

25 Oct 2020 9:46 AM GMT
નવરાત્રિમા આદ્યશક્તિ જગદંબાની આરાધના કરવામાં આવે છે વિજયાદશમીના દિને આસુરી શક્તિ ઉપર વિજય મેળવવા અધર્મ પર ધર્મનો વિજય અસત્ય પર સત્યના વિજય મેળવવા બદલ...

ભરૂચ : “નવમી નવકુળ નાગ સૈવે નવદુર્ગા”, દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિરે માઈભક્તોએ કર્યા મા અંબાના દર્શન

24 Oct 2020 8:04 AM GMT
કોરોના મહામારીના કારણે આ વર્ષે ગરબા ભલે નહીં થઈ શકે. પરંતુ મંદિરોમાં માઈભક્તોને દર્શન કરવા માટે રાજ્ય સરકારે દિશાનિર્દેશ સાથે વિશેષ છૂટ આપી...

ખેડા : નડીઆદના માઇ મંદિરમાં દીપમાળા સાથે ભક્તોએ કરી “નૃત્ય આરતી”, આપ પણ કરો દર્શન..!

23 Oct 2020 12:21 PM GMT
કોરોના સંક્રમણના કારણે છેલ્લા 7 મહિનાથી રાજ્ય સહિત દેશમાં હાહાકાર મચ્યો છે, ત્યારે સરકાર દ્વારા ચાલુ વર્ષે તમામ તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ...

ગુજરાત ઉજવશે 'જિયો ડિજિટલ નવરાત્રિ, લોકપ્રિય ગાયકોના પરફોર્મન્સ

22 Oct 2020 12:02 PM GMT
નવરાત્રિના ઉત્સાહને બમણો કરવા માટે જિયો એક અનોખી પહેલ કરી રહ્યું છે અને એ છે 'જિયો ડિજિટલ નવરાત્રિ' જે ચારેકોર પથરાયેલા ગુજરાતીઓને ડિજિટલ રાહે આ...

અમદાવાદ : ફાફડા જલેબીને પણ કોરોનાનું ગ્રહણ, દશેરા નિમિત્તે વેચાણ 50 ટકા ઘટશે!

21 Oct 2020 8:07 AM GMT
નવ દિવસની નવરાત્રિની ઉજવણી બાદ દશેરાના દિવસે ગુજરાતીઓમાં ફાફડા-જલેબી ખાવાની પરંપરા છે. દશેરા નિમિત્તે ફાફડા, ચોળાફળી અને જલેબીની ખરીદી માટે રાજ્યભરમાં...

અમદાવાદ : ખોખરાની દેવચકલા શેરીમાં માઈભક્તોએ ઉતારી માતાજીની આરતી, આરોગ્યો ઉકાળાનો પ્રસાદ

20 Oct 2020 6:41 AM GMT
રાજ્યમાં નવરાત્રીમાં અનેક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. કોવિડ-19ની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં...

અમદાવાદ : પોલીસની ટીમો વિવિધ વિસ્તારોમાં ફરે છે માઇક સાથે, જુઓ કેમ

19 Oct 2020 9:52 AM GMT
નવરાત્રીના તહેવારનો પ્રારંભ થઈ ગયો છે પરંતુ આ વખતે રાજ્ય સરકારે નવરાત્રીમાં ગરબા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. માત્ર એ કલાક માટે પૂજા અને આરતી માટે...

ભરૂચ : પટેલ સોસાયટીનું ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓ વિના સુનું, સોશિયલ ડિસ્ટન્સ સાથે માઈભક્તોએ કરી જગદંબાની આરાધના

19 Oct 2020 7:19 AM GMT
સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીએ લોકોના હાલ બેહાલ કર્યા છે. જેના પગલે અનેક ધાર્મિક તહેવારો ઉપર પણ રોક લાગી છે, ત્યારે મા જગદંબાની આરાધનાના પર્વ આસો...

રાજકોટ : ખોડલધામ ખાતે પદયાત્રા અને રાસોત્સવના કાર્યક્રમો રદ, જુઓ શું છે નવી વ્યવસ્થા

18 Oct 2020 7:46 AM GMT
સાંપ્રત સમયમાં કોરોનાની મહામારીના કારણે મોટાભાગના ઉત્સવોની ઉજવણી રદ કરી દેવામાં આવી છે. રાજકોટ પાસે આવેલાં ખોડલધામ ખાતે પણ પદયાત્રા અને રાસોત્સવ રદ...

અમદાવાદ : પ્રથમ નોરતે જ ભદ્રકાળી માતાના મંદિરે ઉમટી ભક્તોની ભીડ, માઈભક્તોએ કર્યો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ

17 Oct 2020 11:36 AM GMT
આજથી શરદીય નવરાત્રિનો શુભારંભ થયો છે. જોકે કોરોના મહામારીના કારણે ગરબા ભલે નહીં થઈ શકે પરંતુ નવરાત્રિમાં માતાજીના દર્શન માટે મંદિરોમાં વિશેષ વ્યવસ્થા...

સુરત : મંદિરોની બહાર માતાજીની પ્રતિમાની સ્થાપના તેમજ ઓનલાઇન દર્શનની વ્યવસ્થા

17 Oct 2020 10:09 AM GMT
જગત જનની મા જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીનો શનિવારના રોજથી પ્રારંભ થઇ ચુકયો છે પણ ચાલુ વર્ષે કોરોના વાયરસના કહેરના કારણે સુરત શહેર તેમજ જિલ્લામાં...