Home > navratri festival 2019
You Searched For "Navratri Festival 2019"
ઓગષ્ટ મહિનાના તમામ તહેવારો પર “કોરોના”એ લગાવી બ્રેક, વાંચો ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ શું કરી જાહેરાત
7 Aug 2020 11:44 AM GMTશ્રાવણ મહીનામાં હીંદુ સમાજના તહેવારોની શરૂઆત થઇ ચુકી છે ત્યારે રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ એક મહત્વની જાહેરાત કરી છે. ઓગષ્ટ મહીનામાં આવતાં...
જૂનાગઢ : જીવતા સાપ હાથમાં લઈને ગરબા રમવાનું પડ્યું ભારે, જાણો કેમ..?
12 Oct 2019 12:17 PM GMTજૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામે નવરાત્રિ દરમ્યાન આઠમા નોરતે “મોગલ છેડતા કાળો નાગ” ગરબા પર 3 બાળાઓએ હાથમાં જીવતા સાપ લઈ ગરબે ઝૂમતા એક સમયે...
વડોદરા : જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગો માટે ગરબાનું આયોજન કરાયું
10 Oct 2019 4:32 AM GMTવડોદરાના સુભાનપુરા વિસ્તારમાં ફક્તને ફક્ત દિવ્યાંગો માટે જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 19 વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે....
નવમું નોરતું વલસાડ જિલ્લાની આંગણવાડીની બાલિકાઓના ‘નવદુર્ગા બાલિકા પૂજન'નો અવસર બન્યું
8 Oct 2019 10:32 AM GMTમુખ્ય મંત્રી વિજય રૂપાણીની પ્રેરણાથી અભિનવ પ્રયોગરૂપે નવરાત્રિ પર્વના નવમા નોરતાની ‘નવદુર્ગા બાલિકા પૂજન' તરીકે રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી હતી. જેના...
દશેરા-વિજયાદશમીના દિવસે ભરૂચના પૌરાણિક સિંધવાઇ મંદિરે અનોખી પૂજા યોજાશે
8 Oct 2019 7:22 AM GMTસમીવૃક્ષની છાલ હાથથી ઉખાડી માતાજીને અર્પણ કરવાથી દેવું ઉતરતું હોવાની માનયતા સાથે સેંકડો લોકો નસીબ અજમાવે છે.મોંઘવારીના મારથી પીસાતી આમજનતાએ હવે...
જયાં જયાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, ડેન્માર્કના કોપનહેગનમાં નોરતાની રંગત
8 Oct 2019 6:33 AM GMTગુજરાતની સાહસિક પ્રજા દુનિયાના ખુણે ખુણે વસેલી છે અને જયાં પણ ગુજરાતી હોય છે ત્યાં ગુજરાતની સંસ્કૃતિની સદાય જીવંત અને ધબકતી રાખતાં હોય છે. યુરોપના...
ભરૂચ : નવરાત્રીના આઠમા નોરતાએ વરસાદની સાથે વીજકંપનીએ પણ બગાડી મજા
7 Oct 2019 10:48 AM GMTભરૂચ અને અંકલેશ્વરમાં રવિવારની સાંજથી શરૂ થયેલા મુશળધાર વરસાદ બાદ ગરબા યોજાવાની આશા ધુંધળી બની હતી પણ વરસાદે વિરામ લેતાની સાથે ગરબાની રમઝટ બોલી હતી....
સુરેન્દ્રનગર : નવલા નોરતાની આઠમે માં અંબાને ધામ ઉમટ્યું માનવ મહેરામણ
7 Oct 2019 10:45 AM GMTહાલ ચાલી રહેલ નવલી નવરાત્રીના આઠમા નોરતે સુરેન્દ્રનગર શહેરમાં ૫૦ વર્ષથી પણ જૂના માં અંબાના મંદિરે દર્શન કરવા મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટ્યા હતા.આઠમા...
આસો નવરાત્રી આઠમ ના દિવસે સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે માઈ ભકતોનુ ઘોડાપુર ઉમટયું
7 Oct 2019 3:58 AM GMTપંચમહાલ જીલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રિ આઠમના દિવસે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ મહાકાલીના દર્શને આવી પહોંચ્યા હતા.પંચમહાલ...
નવરાત્રી સ્પેશિયલ : જાણો નવરાત્રીનાં નવમા નોરતે મા સિધ્ધિદાત્રીનું પૂજન માહાત્મ્ય
7 Oct 2019 3:34 AM GMTઆસો નવરાત્રીમાં નવમા નોરતે નવદુર્ગાનાં શક્તિ સ્વરૂપે સિધ્ધિદાત્રી દેવીનું પુજન અર્ચન કરવામાં આવે છે. આ આરાધનાથી ભક્તને બઘીજ સિધ્ધિઓમાં ભગવતીની કૃપાથી...
કચ્છ : આશાપુરા માતાજીના મંદિરે આઠમનો હવન, માતાજીના જયકારથી પરિસર ગુંજી ઉઠયું
6 Oct 2019 7:49 AM GMTકચ્છ જિલ્લામાં આવેલા આશાપુરી માતાજીના મઢ ખાતે સાતમા નોરતાની રાત્રીએ આઠમના હવનનું બીડુ હોમવામાં આવતાં મંદિર પરિસર માતાજીના જયજય કારથી ગુંજી ઉઠયું...
નવરાત્રી સ્પેશિયલ : જાણો શું છે મા મહાગૌરીની પુજાનું માહાત્મ્ય
6 Oct 2019 3:16 AM GMTઆદિશક્તિનાં આરાધનાનાં પર્વનો આજે આઠમો દિવસ છે. ત્યારે આસો નવરાત્રીનાં આઠમાં નોરતે મા નવદુર્ગાનાં આઠમાં સ્વરૂપ એવા મહાગૌરીનું પુજન તેમજ આરાધના કરવામાં...