Connect Gujarat

You Searched For "Ram Janm Bhumi"

ખેડા : અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલા શ્રીરામ મંદિર માટે સંતરામ મંદિર ટ્રસ્ટ દ્વારા રૂ. 52 લાખ નિધિ અર્પણ કરાઇ

6 March 2021 8:09 AM GMT
ખેડા જિલ્લાના મુખ્ય મથક એવા નડીઆદમાં આવેલ સુપ્રસિધ્ધ શ્રી સંતરામ મંદિર ટ્રસ્ટ દ્વારા અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલા શ્રીરામ...

સાબરકાંઠા: લગ્નના ચાંદલામાં આવેલ રકમ રામ જન્મભૂમિના નિર્માણ માટે અપાશે, જુઓ પ્રસંગને રાષ્ટ્રભાવના સાથે જોડાવાનો પ્રયાસ

8 Feb 2021 6:58 AM GMT
સાબરકાંઠાના હિંમતનગરમાં બેરણા રોડ પર રહેતા અપરણિત યુવાને પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે રીતરિવાજ મુજબ સગા વ્હાલા દ્વારા કરાતા ચાંદલાની રકમને રામ...

અમદાવાદ: દાન આપવામાં ગુજરાતીઓનો ડંકો, જુઓ રામ મંદિરના નિર્માણ માટે પ્રથમ તબક્કામાં ગુજરાતમાથી કેટલી રકમ પહોંચી

30 Jan 2021 7:25 AM GMT
શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્રના નિધિ અભિયાન અંતર્ગત ગુજરાતમાંથી પ્રથમ તબક્કામાં 100 કરોડ રૂપિયાની નિધિનું સમર્પણ થયું છે. ત્યારે 31 જાન્યુઆરીથી બીજા...

અમદાવાદ : રામ મંદિર નિર્માણ માટે 51 લાખનું દાન, મહારાજે આપ્યું યોગદાન

14 Jan 2021 10:48 AM GMT
અયોધ્યામાં રામ મંદિરનાં ભવ્ય નિર્માણના ભાગરૂપે ભક્તો પાસેથી દાન એકત્ર કરવા માટે ચલાવવામાં આવી રહેલા રામ મંદિર...

સુરત : અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન થતા કામરેજ ખાતે VHP દ્વારા ઉજવણી કરાઇ

5 Aug 2020 9:50 AM GMT
અયોધ્યા ખાતે બુધવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, ત્યારે ભારે ઉત્સાહ...

અયોધ્યા: સૌથી પહેલા પીએમ મોદીએ જ્યાં શીશ ઝુકાવ્યું, એ હનુમાનગઢીના ઇતિહાસની 5 રસપ્રદવાતો

5 Aug 2020 9:05 AM GMT
અયોધ્યામાં સરયુ નદીના જમણા કાંઠે ઊંચા ટેકરા પર સ્થિત હનુમાનગઢીને સૌથી પ્રાચીન મંદિર માનવામાં આવે છે. અયોધ્યામાં રામ...

અયોધ્યા માટે રવાના થયા વડા પ્રધાન મોદી, કરશે રામમંદિરનું ભૂમિપૂજન

5 Aug 2020 5:30 AM GMT
રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા,થોડી જ વારમાં વડા પ્રધાન મોદી પણ અહીં પહોંચશે. રાજ્યપાલ...

અમદાવાદ : ગુજરાતના જાણીતા સંતોને મળ્યું રામ મંદિરની શિલાન્યાસ વિધિનું આમંત્રણ

4 Aug 2020 11:44 AM GMT
અયોધ્યામાં બુધવારના રોજ થનારા રામમંદિરના શિલાન્યાસમાં ભાગ લેવા માટે ગુજરાતના સાત જેટલા સંતો મંગળવારે અમદાવાદથી અયોધ્યા જવા રવાના થયાં છે.અયોધ્યામાં...

“ઐતિહાસિક ક્ષણ” : બુધવારે PM મોદી અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણનો નાખશે પાયો

4 Aug 2020 8:24 AM GMT
ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યાનગરી ખાતે ભવ્ય મંદિરના નિર્માણની શુભ ઘડી નજીક આવી રહી છે. શ્રાવણ માસના...

રામ જન્મભૂમિની ઉપાસના માટે પહેલું આમંત્રણ ઇકબાલ અન્સારીને મળ્યું, અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષકાર હતા

3 Aug 2020 8:22 AM GMT
ઇકબાલ અન્સારી સાથેની મુસ્લિમ પાર્ટી હાજી મહેબૂબને પણ આમંત્રણ મળ્યું છે.ઇકબાલ અન્સારીએ કહ્યું કે તેઓ ચોક્કસપણે આ કાર્યક્રમમાં હાજરી આપશે.અયોધ્યામાં રામ...

અયોધ્યાઃ જાણો કેવું હશે ભવ્ય રામ મંદિર અને કેવી ચાલી રહી છે શિલાન્યાસની તૈયારીઓ

31 July 2020 8:06 AM GMT
અયોધ્યા રામ મંદિરના શિલાન્યાસનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ ભક્તોનો ઉત્સાહ વધી રહ્યો છે. હાલ અયોધ્યામાં દિવાળી જેવો માહોલ છે અને ભગવા રંગથી...

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને રૂ. 4.75 કરોડનું મળ્યું દાન, લોકોએ દાનની રકમ ઓનલાઇન કરી ટ્રાન્સફર

26 May 2020 5:30 AM GMT
લોકડાઉન દરમ્યાન રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બેન્કના ખાતામાં રૂપિયા 4.75 કરોડનું દાન આવ્યું છે. દેશભરમાંથી...