Home > AamAdamiParty
You Searched For "AamAdamiParty"
અમદાવાદ : લોકોને મફત વીજળી આપવી જાદુ છે, અને તે જાદુ મને આવડે છે : કેજરીવાલ
4 July 2022 12:06 PM GMTગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે વીજળી મુદ્દે રાજનીતિ ગરમાઈ છે,
સુરત : આપ રાજકીય રીતે દલિત સમાજનો ઉપયોગ કરી રહી હોવાના આક્ષેપ સાથે અનુસૂચિત જનજાતિ સમાજનો વિરોધ
16 Jun 2022 9:58 AM GMTસમસ્ત અનુસૂચિત જનજાતિ સમાજ તેમજ સમતા સૈનિક દળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાનું પૂતળાદહન કર્યું
સુરત : AAPના કાર્યકરોને માર મારનાર ભાજપના જ લોકો હોવાનો પ્રદેશ અધ્યક્ષ ઈટાલિયાએ પુરાવો આપ્યો
3 May 2022 1:39 PM GMTઆમ આદમી પાર્ટીથી ડરી ભાજપના લોકો ગુંડાગીરી પર ઉતરી આવ્યા હોવાનું પણ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યુ હતું.
નર્મદા : રાજ્યના સ્થાપના દિવસે દિલ્હી સીએમ કેજરીવાલ ગુજરાત પ્રવાસે, આપ-બિટીપીનું વિધિવત ગઠબંધન થશે
28 April 2022 11:50 AM GMTગુજરાત વિધાનસભાની ચૂટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી વચ્ચે ગઠબંધન ની વાતો શરૂ થઈ હતી
પંજાબમાં AAPની જીતના આર્કિટેક પ્રો. સંદીપ પાઠક બન્યા ગુજરાત AAPના પ્રભારી…
21 March 2022 11:24 AM GMTપંજાબ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની ગુજરાત નજર પર છે, ત્યારે ગુજરાતમાં AAPમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.
અમદાવાદ : વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટીએ યોજી પ્રશિક્ષણ શિબિર…
21 March 2022 6:59 AM GMTપંજાબમાં આમ આદમી પાર્ટીના ભવ્ય વિજય બાદ ગુજરાતમાં AAPના કાર્યકરોમાં નવો જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે,
ટર્બોનેટર હરભજનસિંહ રાજકારણમાં ! પંજાબથી આમ આદમી પાર્ટીના રાજ્યસભાના બનશે ઉમેદવાર
17 March 2022 10:24 AM GMTક્રિકેટર હરભજન સિંહ પંજાબથી આમ આદમી પાર્ટીના રાજ્યસભાના ઉમેદવાર હશે. આ અંગે પાર્ટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પંજાબમાં વિજય બાદ જામનગરમાં ઈશુદાન ગઢવીની તિરંગા યાત્રા, દિલ્હીના ધારાસભ્ય રહ્યા ઉપસ્થિત
15 March 2022 7:25 AM GMTઆમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી તેમજ દિલ્હીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ દ્વારા આજે જામનગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું.
અમદાવાદ : દીલ્હી બાદ પંજાબ પણ હવે AAP, કાર્યકરોએ કરી ઉજવણી
10 March 2022 10:21 AM GMTઆમ આદમી પાર્ટીએ દીલ્હી બાદ હવે પંજાબમાં ફતેહ કરી છે. પંજાબ વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ પુર્ણ બહુમતી મેળવી છે.
સુરત : મેયરના નવા બંગલા માટે રૂ. 2.50 લાખના વાસણોની ખરીદી કરી હોવાના AAPના આક્ષેપ…
21 Jan 2022 11:13 AM GMTસુરત મહાનગરપાલિકાના મેયર માટે કરોડો રૂપિયાનો આલીશાન બંગલો તૈયાર કરવામાં આવ્યો છે.