Connect Gujarat

You Searched For "Abhiyan"

ભરૂચ: પોલીસ દ્વારા મારી માટી-મારો દેશ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો,અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત

14 Aug 2023 6:34 AM GMT
જીલ્લા પોલીસ દ્વારા આયોજીત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત કાર્યક્રમ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો

દેશના સર્વાંગી વિકાસમાં હરિયાણવીઓનું યોગદાન અજોડ છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

30 Nov 2022 5:48 AM GMT
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હરિયાણા રાજભવનમાં આયોજિત નાગરિક સત્કાર સમારંભમાં કહ્યું કે સુષ્મા સ્વરાજ, કલ્પના ચાવલા, દીપા મલિક અને ફોગટ બહેનો જેવી...

અમદાવાદ શહેરનો માહોલ "તિરંગામય" બન્યો, જનમાર્ગો દેશભક્તિના રંગે રંગાયા...

14 Aug 2022 10:27 AM GMT
સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર 'હર ઘર તિરંગા' અભિયાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાત અને તેમાં પણ અમદાવાદ શહેર...

ભરૂચ : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રમતવીરો હાથમાં તિરંગો લઈને 5 KM દોડ્યા...

14 Aug 2022 8:15 AM GMT
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભરૂચ શહેરના રમતવીરોએ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીથી ભરૂચ રેલ્વે સ્ટેશન સુધી હાથમાં તિરંગો લઈને 5 કિલોમીટર લાંબી દોડ પૂર્ણ...

ભરૂચ-અંકલેશ્વરમાં યુવા ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન,મોટી સંખ્યામાં લોકો જોડાયા

10 Aug 2022 3:00 PM GMT
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીહર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજનભરૂચ અને અંકલેશ્વરમાં તિરંગા યાત્રા નિકળીમોટી સંખ્યામાં લોકો...

વડોદરા : હર ઘર તિરંગા અભિયાન, કંદોઈઓએ તિરંગા રંગની મીઠાઈ બનાવી અભિયાનમાં આપ્યું પોતાનું યોગદાન

3 Aug 2022 7:23 AM GMT
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે તિરંગા મીઠાઈની માંગ, તિરંગા કલરમાં બરફી અને કેકે આકર્ષણ જમાવ્યું

ગુજરાત "અગ્રેસર" : જલ જીવન મિશન અભિયાન અંતર્ગત રાજ્યના 96.50 ટકા ઘરોમાં નળ જોડાણ સંપન્ન...

1 July 2022 7:21 AM GMT
સમગ્ર રાજ્યના કુલ ૯૧,૭૭,૪૫૯ ઘરો પૈકી ૮૮,૫૬,૪૩૮ ઘરોને નલ સે જલ યોજના અંતર્ગત નળ જોડાણ આપવામાં સફળતા મળી છે.

ભરૂચ: સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો નંદેલાવ ગામેથી પ્રારંભ કરાયો

19 March 2022 7:18 AM GMT
રાજ્ય સરકારના સુજલામ સુફલામ જળ સંચય યોજનાનો ભરૂચમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. નંદેલાવ ગામેથી આ અભિયાનને શરૂ કરવામાં આવ્યું હતું