Connect Gujarat

You Searched For "Agriculture Minister"

ગાંધીનગર: ઠક્કરબાપાની ૧૫૪મી જન્મજયંતી નિમિત્તે કૃષિ મંત્રી રાઘવજી પટેલે શ્રધ્ધાસુમન અર્પણ કર્યા

29 Nov 2023 11:32 AM GMT
ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઠક્કરબાપાની ૧૫૪મી જન્મજયંતી નિમિત્તે તેઓના તૈલચિત્રને પુષ્પાજલિ અર્પણ કરી હતી.

ધરતીપુત્રોના પ્રશ્નોને હકારાત્મક વાચા આપવા રાજ્ય સરકારનો ખેડૂત હિતલક્ષી નિર્ણય : કૃષિ મંત્રી રાઘવજી પટેલ

7 Sep 2023 10:01 AM GMT
જેમાં સહાયપાત્ર વિસ્તારની મર્યાદા લઘુત્તમ 5 હેક્ટરથી ઘટાડીને 2 હેક્ટર કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકાર દ્વારા પાક વીમા યોજના ફરી શરૂ કરવા વિચારણા : કૃષિમંત્રી રાઘવજી પટેલ

29 April 2023 8:39 AM GMT
ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જ્યારથી પાક વીમા યોજના બંદ કરી છે.

જામનગર: કૃષિપ્રધાન રાઘવજીની અધ્યક્ષતામાં શિક્ષક સન્માન સમારોહ યોજાયો, 35 નિવૃત્ત શિક્ષકોનું કરવામાં આવ્યુ સન્માન

8 April 2023 9:14 AM GMT
જામનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

જામનગર : સસોઇ ડેમમાં નર્મદા નદીના નવા નીરની આવક થતાં કૃષિમંત્રીએ વધામણાં કર્યા...

6 Sep 2022 10:09 AM GMT
જામનગરના 35 ચેકડેમોમાંથી 14 ડેમોને સૌની યોજના હેઠળ નર્મદાના પાણીથી ભરવામાં આવ્યા છે

રાજ્યમાં કમલમ ફળની ખેતી કરનારા થઈ જશે માલામાલ,વાંચો કૃષિ મંત્રીએ શું કરી જાહેરાત

2 July 2022 7:39 AM GMT
કૃષિ મંત્રી રાઘવજી પટેલ આ વિશે કહ્યુ કે, કમલમ ફળનું વાવેતર કરતા સામાન્ય જાતિના ખેડૂતો ને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહતમ રૂપિયા 3 લાખ ની સહાય...

જામનગર : કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે જાંબુડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં CBC મશીનનું લોકાર્પણ કરાયું...

6 Jun 2022 10:31 AM GMT
જામનગર જિલ્લાના અનેક આરોગ્ય કેન્દ્રોમાં રૂપિયા ૫૩ લાખ ૪૩ હજારના ખર્ચે ૩૯ CBC મશીનો વિકસાવવામાં આવ્યા છે.

નર્મદા: કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરની ઉપસ્થિતિમાં વિશ્વ મધમાખી દિવસની ઉજવણી

20 May 2022 12:25 PM GMT
મધમાખી ઉત્પાદનને વધુ વેગ આપવા માટે 500 કરોડની જોગવાઈ આ વખતના બજેટમાં કરી છે અને હજુ પણ વધુ જોગવાઈ કરવામાં આવશે

રાજ્ય સરકારનો કૃષિલક્ષી નિર્ણય, લઘુતમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી 125 મણ ચણાની ખરીદી કરાશે : કૃષિ મંત્રી

24 Feb 2022 9:58 AM GMT
ગુજરાતના ખેડૂતોની માંગણી અને રજૂઆતો પરત્વે હકારાત્મક અભિગમ દાખવી રાજ્ય સરકાર દ્વારા મહત્વનો કૃષિલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.

જામનગર : કૃષિમંત્રીના અધ્યક્ષ સ્થાને ગાયત્રી શક્તિપીઠ દ્વારા ગર્ભોત્સવ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું

23 Oct 2021 7:17 AM GMT
ગર્ભાવસ્થા દરમિયાન માતાનું ચિંતન, આહાર-વિહાર તેમજ આદર્શ દ્વારા દેશને શિવાજી, વલ્લભ પટેલ, મહાત્મા ગાંધીજી તથા રામ-કૃષ્ણ ભગવાન જેવા મહામાનવની ભેટ મળી.

રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત આ તારીખથી થશે મગફળીની ખરીદી

27 Sep 2021 10:56 AM GMT
વિધાનસભા સત્રના પ્રથમ દિવસે જ ગૃહમાં મોટા મુદ્દાઓ ચર્ચાયા અને પક્ષ-વિપક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપ દ્રશ્યો પણ જોવા મળ્યા. જો કે આ બધામાં આજે કૃષિમંત્રીએ...