Home > Ahmedabad rathyatra
You Searched For "Ahmedabad rathyatra"
અમદાવાદ : શુભ કાર્યની શરૂઆત પહેલા ગજરાજની આગેવાનીમાં રથયાત્રા નીકળશે, જગન્નાથ મંદિર પાસે 14 હાથીનું પૂજન કરાયું
30 Jun 2022 11:36 AM GMTરથયાત્રામાં ગજરાજનું વિશેષ મહત્વ,13 માદા અને 1 નર ગજરાજનો સમાવેશ, તમામ ગજરાજની તબીબી તપાસ કરાઇ
અમદાવાદ : ભગવાન જગન્નાથને ચંદનના લેપ કરી આંખે પાંટા બાંધી કરાઇ નેત્રોત્સવ વિધિ, જાણો શું છે મહિમા અને કેવો છે મંદિરમાં માહોલ
29 Jun 2022 9:12 AM GMTભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ યોજાઇ, રાજ્યનો નાથ રાજા રણછોડ છે: હર્ષ સંઘવી, આજે દર્શન કરી ધન્યતા અનુભવી: સી.આર.પાટિલ
અમદાવાદ: ભગવાન જગન્નાથનો નેત્રોત્સવ પૂર્ણ થયા બાદ ભંડારો યોજાયો,પૂર્વ DY.CM.નિતિન પટેલ દ્વારા ભોજન પીરસાયુ
29 Jun 2022 9:06 AM GMTજગન્નાથ રથયાત્રાની તૈયારી,નેત્રોત્સવ વિધિ થઈ પૂર્ણ, ભંડારાનું કરાયું આયોજન