Connect Gujarat

You Searched For "Amarnath"

સૌરાષ્ટ્રનું “અમરનાથ” : ગુફામાંથી શિવલિંગ પર સ્વયંભૂ થતો જળાભિષેક, વાંચો ઝરીયા મહાદેવની રોચક કથા..

9 Sep 2023 3:38 AM GMT
પવિત્ર શ્રાવણ માસ તેના અંતિમ ચરણમાં છે, ત્યારે આ સાતમ–આઠમની રજા વચ્ચે ભાવિક ભક્તો દ્વારા ભગવાન શિવના શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે....

અમરનાથની યાત્રા પર મૂકાયો અસ્થાયી પ્રતિબંધ, 84 લાખ ભક્તોએ કર્યા બાબાના દર્શન...

7 July 2023 8:24 AM GMT
1 જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રા ખરાબ હવામાનના કારણે હાલ રોકી દેવામાં આવી છે. વાતાવરણ સારૂ થયા બાદ જ શ્રદ્ધાળુઓને આગળ જવાની પરવાનગી આપવામાં આવશે....

અમરનાથ યાત્રામાં ગુજરાતી ડોક્ટર્સ બજાવશે ફરજ,યાત્રીઓનું કરશે તબીબી પરીક્ષણ

17 July 2022 9:32 AM GMT
અમરનાથ યાત્રા માટે હવે ગુજ્જુ ડોક્ટર સેવા આપશે જી હા ગુજરાતના ડોક્ટર હવે કાશ્મીર અમરનાથ યાત્રામાં કોઈની સેવા કરશે.

અમરનાથ યાત્રા : બાબા બર્ફાનીના દર્શનાર્થે અમરનાથ યાત્રાએ પહોંચેલા ભરૂચના તમામ ભક્તો સુરક્ષિત...

10 July 2022 12:52 PM GMT
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વેજલપુરમાંથી અમરનાથ યાત્રાએ એક લક્ઝરી બસ 46 જેટલા શ્રદ્ધાળુઓને લઈ નીકળી હતી.

અમરનાથમાં વાદળ ફાટ્યું: પૂરમાં સેના બની દેવદૂત, જવાનોએ કાટમાળમાંથી પાંચ લોકોને જીવતા બચાવ્યા

10 July 2022 4:39 AM GMT
અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની ઘટનામાં ફસાયેલા 16 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. શનિવારે લોઅર સંગમમાંથી સોળમો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકોમાંથી પાંચની ઓળખ...

વાદળ ફાટવાની ઘટના બાદ અમરનાથ યાત્રા સ્થગિત,16 થી વધુના મોત

9 July 2022 6:54 AM GMT
દક્ષિણ કશ્મીરમાં આવેલા પવિત્ર અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે આભ ફાટતા અચાનક આવેલા પુરના કારણે કેટલાય લોકો તણાઈ ગયા છે

અમરનાથમાં તબાહીઃ 12 વર્ષમાં ત્રણ વખત વાદળ ફાટવાની ઘટના, પરંતુ આવું દર્દનાક દ્રશ્ય પહેલીવાર જોવા મળ્યું

9 July 2022 4:22 AM GMT
હળવા વરસાદ વચ્ચે ટેન્ટ સિટીમાં પ્રવાસીઓનો મેળાવડો જોવા મળ્યો હતો. પાંચ હજાર જેટલા ભક્તો પૈકી કેટલાક દર્શનાર્થે આવતા હતા અને કેટલાક દર્શન કરીને પરત ફરી...

30 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા, જાણો આ પવિત્ર ધામની ખાસિયત અને સાચો રૂટ

24 Jun 2022 11:10 AM GMT
શ્રદ્ધાળુઓ 30 જૂનથી કાશ્મીરના હિમાલય વિસ્તારમાં સ્થિત બાબા અમરનાથ ધામના દર્શન કરી શકશે. આ વર્ષે અમરનાથ યાત્રા 11 ઓગસ્ટ એટલે કે રક્ષાબંધન સુધી ચાલશે.

અમરનાથમાં ફાટ્યું વાદળ; સિંધ નદીનું જળસ્તર વધતાં ચિંતા વધી, NDRFની ટીમ તૈનાત

28 July 2021 2:04 PM GMT
જમ્મુ-કાશ્મીરના અમરનાથમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. વાદળ ફાટવાથી સિંધ નદીના પાણીના સ્તરમાં અચાનક વધારો જોવા મળ્યો છે. વાદળ ફાટ્યા પછી NDRFની એક...

ભરૂચઃ અમરનાથનાં દર્શન કરીને પરત ફર્યા 50 યાત્રાળુઓ, વર્ણવી આપવિતી

9 July 2018 10:50 AM GMT
ભરૂચનાં વેજલપુર વિસ્તારમાંથી 50 યાત્રાળુઓ ટ્રેન મારફત અમરનાથયાત્રાએ ગયા હતાભરૂચનાં વેજલપુરથી અમરનાથની યાત્રાએ ગત 28 જૂનના રોજ ટ્રેન મારફતે દર્શનાર્થીઓ...

અમરનાથ યાત્રા દરમિયાન ૨૫૦ થી પણ વધારે ગુજરાતી શ્રદ્ધાળુઓ ફસાયા

4 July 2018 12:17 PM GMT
ભૂસ્ખલનના કારણે ઠેરઠેર માટીના ઢગલા જામી ગયાયાત્રામાં વડોદરા અને આણંદના ૧૧૦ શ્રદ્ધાળુઓ પણ અટવાયા છે. જોકે, તમામ યાત્રાળુઓ પહેલગામ બેસકેમ્પમાં...