Connect Gujarat

You Searched For "Amarnath Yatra"

અમરનાથ યાત્રા દરમિયાન બિહારના એક શ્રદ્ધાળુનું 300 ફૂટ નીચે ખીણમાં ખાબકતાં થયું મોત

19 Aug 2023 4:52 AM GMT
અમરનાથ યાત્રા દરમિયાન બિહારના એક શ્રદ્ધાળુનું મોત થયું છે. પવિત્ર અમરનાથ ગુફામાંથી પરત ફરતી વખતે શુક્રવારે મોડી રાત્રે 50 વર્ષીય તીર્થયાત્રીનું મૃત્યુ...

અમરનાથમાં હાર્ટ-એટેકથી વડોદરાના યુવકનું મૃત્યુ, જુવાનજોધના અણધાર્યા મોતથી દરેકની આંખો છલકાઈ...

18 July 2023 12:59 PM GMT
જુવાનજોધ યુવાનનું મોત થતાં દરેક લોકોની આંખમાં આંસુ હતાં. મૃતક ગણેશ કદમનો મૃતદેહ ઘરે આવતા જ પત્નીના હૈયાફાટ રુદન સાથે આખો કદમ પરિવાર શોકમગ્ન બની ગયો

વડોદરા : ઓક્સિજન લેવલ ઘટી જતાં અમરનાથમાં શ્રદ્ધાળુનું ઘોડા પરથી નીચે પટકાતાં મોત, અંતિમયાત્રામાં જોડાયું આખું ગામ....

10 July 2023 8:57 AM GMT
અમરનાથમાં વરસાદ અને બરફના વિઘ્ન વચ્ચે ઓક્સિજન લેવલ ઘટી ગયા બાદ ઘોડા પરથી પડી જતાં વડોદરાના 58 વર્ષીય રાજેન્દ્ર ભાટિયાનું મૃત્યુ થયું હતું. તેમના...

અમરનાથની યાત્રા પર મૂકાયો અસ્થાયી પ્રતિબંધ, 84 લાખ ભક્તોએ કર્યા બાબાના દર્શન...

7 July 2023 8:24 AM GMT
1 જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રા ખરાબ હવામાનના કારણે હાલ રોકી દેવામાં આવી છે. વાતાવરણ સારૂ થયા બાદ જ શ્રદ્ધાળુઓને આગળ જવાની પરવાનગી આપવામાં આવશે....

ભરૂચ: ઝઘડિયાના રાજપારડી ખાતેથી અમરનાથ યાત્રાએ જતા શ્રધ્ધાળુઓને આપવામાં આવી વિદાય

28 Jun 2023 10:37 AM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતેથી અમરનાથ યાત્રાએ જતા યાત્રીઓને વિદાયમાન આપવામાં આવ્યું.

અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ, ફુલપ્રૂફ સુરક્ષા યોજના તૈયાર કરાશે...

9 Jun 2023 11:15 AM GMT
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરમાં આગામી અમરનાથ યાત્રાની તૈયારીઓ અને સુરક્ષાની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની...

સુરત: અમરનાથ યાત્રા જવા માટે જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ સિવિલ હોસ્પિટલમાં આજથી આપવાનું શરૂ

17 April 2023 6:50 AM GMT
અમરનાથ યાત્રામાં જનારા યાત્રાળુઓને સરકાર દ્વારા સરકારી હોસ્પિટલ માંથી મેડિકલ ફિટનેસ સટફિકેટ ફરજિયાત કર્યું છે.

સુરત : અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓ માટે સિવિલ હોસ્પિટલમાં ફિટનેસ સર્ટિફિકેટ માટે કરાય અલાયદી વ્યવસ્થા

25 Feb 2023 9:32 AM GMT
બર્ફાની બાબા અમરનાથની પવિત્ર યાત્રા આગામી તા. 30 જૂનથી પ્રારંભ થનાર છે

અમરનાથ યાત્રામાં ગુજરાતી ડોક્ટર્સ બજાવશે ફરજ,યાત્રીઓનું કરશે તબીબી પરીક્ષણ

17 July 2022 9:32 AM GMT
અમરનાથ યાત્રા માટે હવે ગુજ્જુ ડોક્ટર સેવા આપશે જી હા ગુજરાતના ડોક્ટર હવે કાશ્મીર અમરનાથ યાત્રામાં કોઈની સેવા કરશે.

30 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા, જાણો આ પવિત્ર ધામની ખાસિયત અને સાચો રૂટ

24 Jun 2022 11:10 AM GMT
શ્રદ્ધાળુઓ 30 જૂનથી કાશ્મીરના હિમાલય વિસ્તારમાં સ્થિત બાબા અમરનાથ ધામના દર્શન કરી શકશે. આ વર્ષે અમરનાથ યાત્રા 11 ઓગસ્ટ એટલે કે રક્ષાબંધન સુધી ચાલશે.

2 વર્ષથી બંધ અમરનાથ યાત્રા 30 જૂનથી થશે શરૂ, શ્રદ્ધાળુઓ 11 એપ્રિલથી કરાવી શકે છે રજિસ્ટ્રેશન

7 April 2022 4:38 AM GMT
ગત 2 વર્ષથી બંધ અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થવા જઇ રહી છે. તેના માટે શ્રદ્ધાળુઓ 11 એપ્રિલથી રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

શ્રાઈન બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય, અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થશે

28 March 2022 7:25 AM GMT
જમ્મુ-કાશ્મીરમાં દર વર્ષે નીકળનારી અમરનાથ યાત્રા આ વખતે 30 જૂનથી શરૂ થશે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી.