Home > Ambaji Temple
You Searched For "Ambaji Temple"
હવે ઘરે બેઠા મેળવો અંબાજીનો પ્રસાદ: વાંચો ઓનલાઈન પ્રસાદ ઓર્ડર કરવાની સંપૂર્ણ પ્રોસેસ
11 Feb 2024 2:20 PM GMTમંદિરના પ્રસાદ કેન્દ્ર ખાતે એક સ્ટોલ ખોલવામાં આવ્યો છે. જ્યાંથી પણ પ્રસાદ ઘરે ડીલીવરી કરવાનું બુકીંગ લેવામાં આવશે
આજે પોષી પૂનમે મા અંબાનો પ્રાગટ્ય દિવસ, યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ
25 Jan 2024 7:46 AM GMTઆજરોજ પોષી પુનમ નિમિત્તે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. પોષી પુનમને માં આંબાના પ્રાગટ્ય ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે...
બનાસકાંઠા : યાત્રાધામ અંબાજી શક્તિપીઠ ખાતે 64 નારી શક્તિઓએ માઁ અંબાને ધરવ્યો 56 ભોગનો પ્રસાદ...
10 Jan 2024 11:09 AM GMT56 ભોગનો પ્રસાદ માઁ અંબાને ધરાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. 64 નારી શક્તિઓએ માઁ અંબાના મંદિરના શિખર પર ઘજા પણ અર્પણ કરી હતી
જુનાગઢ : અંબાજી મંદિર-ગુરુ દત્તાત્રેય શિખર પર ઊમટ્યું ઘોડાપૂર,પર્વત તરફ વળ્યો યાત્રિકોનો પ્રવાહ
28 Nov 2023 7:50 AM GMTગિરનારની લીલી પરિક્રમા હવે પૂર્ણ થઈ છે, તેવામાં યાત્રિકોનો પ્રવાહ ગુરુ દત્તાત્રેયના દર્શન કરવા માટે પર્વત તરફ વળ્યો
ભરૂચ: નુતનવર્ષની હર્ષોઉલ્લાસભેર ઉજવણી,પૌરાણિક અંબાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ
14 Nov 2023 7:26 AM GMTભરૂચના દાંડિયાબજાર સ્થિત 2065 વર્ષ પ્રાચીન અંબાજી મંદિરમાં નવા વર્ષના પ્રારંભ થતા ભક્તોએ માં અંબાના દર્શન અને પૂજા કરવાનો લહાવો લીધો
બનાસકાંઠા : PM મોદીએ અંબાજીમાં માઁ અંબાના ચરણોમાં શીષ ઝુકાવ્યું, ધરી વિકાસ કાર્યોની ભેટ...
30 Oct 2023 9:26 AM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે અમદાવાદ એરપોર્ટથી તેમનો કાફલો ચીખલા હેલિપેડ પહોચ્યો હતો,
ભરૂચ: અંબાજી મંદિરમાં વિષા યંત્રની વિશેષ પૂજા, અવિરત પણે પાણી વહી રહ્યું હોવાની માન્યતા
20 Oct 2023 8:03 AM GMTઅતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર અને આ મંદિરને વર્ષ 2015 માં શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજ્જો આપવામાં...
જય આદ્યાશક્તિ- તમે કેટલી બધી વખત ગાયું છે પણ શું તમને ખબર છે કોણે- ક્યારે અને ક્યાં આ આરતીની રચના થઈ હતી !
17 Oct 2023 8:00 AM GMTજૂના માંડવા સ્થિત નર્મદા નદી કિનારે 400 વર્ષ પૂર્વે માતાજીની જય આદ્યા શકિતની આરતીની રચના સુરત ખાતે રહેતા શિવાનંદ સ્વામીએ કરી હતી.
અંબાજી મંદિરના પ્રસાદ મોહનથાળમાં થઈ ગોલમાલ, ફૂડ વિભાગે લીધેલા ઘીના સેમ્પલ ફેલ....
3 Oct 2023 10:04 AM GMTફૂડ વિભાગ દ્વારા અંબાજીમાંથી લેવામાં આવેલા ફૂડ સેમ્પલ ફેઇલ થયા છે. ખાસ વાત છે, જે ઘીના ડબ્બાના સેમ્પલ ફેઇલ થયા છે તેનો સંબંધ અંબાજીના મોહનથાળના પ્રસાદ...
અંબાજી : ભાદરવી મહામેળો પરિપૂર્ણ થયા બાદ અંબાજી મંદિરમાં યોજાય પ્રક્ષાલન વિધિ, માતાજીનાં આભૂષણોની કરાઇ સાફ સફાઈ...
2 Oct 2023 11:53 AM GMTદર વર્ષે ભાદરવી પૂનમ મહામેળો પરિપૂર્ણ થયા બાદ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાતી હોય છે.
રાજકોટથી વેશભૂષામાં સજ્જ થયેલ સંઘ માતાજીના ધામમાં પહોંચ્યો ચાચરચોકમાં,ગરબા તેમજ તલવાર બાજી કરી
28 Sep 2023 10:14 AM GMTહમેશા માતાજીને 16 શણગાર ગમતા હોય છે એટલે માતાજીના મંદિરે જવું હોય તો 16 શણગાર સજીને જવું જોઈએ
બનાસકાંઠા : અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં આવતા માઈભક્તો માટે તંત્ર દ્વારા કરાય સુચારુ વ્યવસ્થા...
26 Sep 2023 7:32 AM GMT"જય અંબે.... જય અંબે..... બોલ માડી અંબે.."ના જયઘોષ સાથે અંબાજી ઉમટી રહ્યા છે. તો બીજી તરફ, લાખો માઇભક્તોની સેવા અને સુવિધાઓ માટે બનાસકાંઠા જિલ્લા...