Connect Gujarat

You Searched For "ArvindKejriwal"

AAPના MLA ચૈતર વસાવાના સમર્થનમાં કેજરીવાલ-ભગવંત માન આવશે ગુજરાત, જુઓ શું કહ્યું મનસુખ વસાવાએ..!

29 Dec 2023 11:59 AM GMT
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સમર્થનમાં આવી રહ્યા છે,

રાજ્યના વિવિધ શહેરમાં કેજરીવાલના મુસ્લિમ પોશાક સાથેના લાગ્યા બેનર, રાજનીતિમાં ભારે ગરમાવો

8 Oct 2022 9:21 AM GMT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન, કેજરીવાલના મુસ્લિમ ટોપી પહેરેલા પોસ્ટર લાગ્યા, પોસ્ટરમાં કેજરીવાલને હિન્દુ વિરોધી ગણાવાયા

કેજરીવાલના મંત્રીએ મારી પલટી, દેવી દેવતાઓનું સન્માન કરું છું, "હાથ જોડીને લોકો પાસે માફીમાગું છું"

8 Oct 2022 4:34 AM GMT
સીએમ કેજરીવાલે નારાજગી વ્યક્ત કર્યા બાદ તેમના મંત્રી રાજેન્દ્ર ગૌતમે માફી માગી

ભાવનગર : AAP પાર્ટીએ રજૂ કર્યું તમામ લોકોને આવરી લેતું "ગેરેંટી કાર્ડ", જુઓ કયા મુદ્દાઓનો કરાયો સમાવેશ..!

2 Sep 2022 10:38 AM GMT
રાજ્યમાં તમામ રાજકીય પાર્ટીઓ આગામી વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરી રહી છે. દરેક પક્ષો મતદારોને રીઝવવા અવનવી તરકીબો અપનાવી રહ્યા છે

AAP અને BJP વચ્ચે "ઘમાસાણ" : સુરતમાં AAPના કાર્યકરોને માર મરાયો, તો વડોદરા-અમદાવાદમાં ઉગ્ર વિરોધ

2 May 2022 12:15 PM GMT
સુરત પાલિકા ખાતે વિરોધ દરમ્યાન AAP અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

ભરૂચ: છોટુ વસાવાએ તેમના વિસ્તારના પ્રશ્નો બાબતે સરકારમાં કોઈ રજૂઆત કરી જ ન હોવાનો ભાજપનો દાવો તો કોંગ્રેસના પ્રહાર

2 May 2022 12:04 PM GMT
આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના ગઠબંધનથી ગુજરાતમાં નવી રાજનીતિનો પ્રારંભ થયો છે.

આપ ગુજરાતમાં આક્રમક,દિલ્હીના CM 1 મહિનામાં 2 વખત આવશે ગુજરાતના પ્રવાસે

29 April 2022 11:27 AM GMT
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ થી જ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે. રાજકોટમાં અરવિંદ કેજરીવાલનો રોડ-શો અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે

નર્મદા : રાજ્યના સ્થાપના દિવસે દિલ્હી સીએમ કેજરીવાલ ગુજરાત પ્રવાસે, આપ-બિટીપીનું વિધિવત ગઠબંધન થશે

28 April 2022 11:50 AM GMT
ગુજરાત વિધાનસભાની ચૂટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી વચ્ચે ગઠબંધન ની વાતો શરૂ થઈ હતી

ગુજરાતમાં AAP અને BTPનું ગઠબંધન નક્કી ! અરવિંદ કેજરીવાલ અને છોટુ વસાવા વચ્ચે થઈ મુલાકાત

9 April 2022 7:20 AM GMT
વર્ષ 2022 ની આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે.

અમદાવાદ : દિલ્હી અને પંજાબના CMએ કર્યા શાહીબાગ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે દર્શન...

3 April 2022 9:00 AM GMT
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની અમદાવાદ મુલાકાતનો આજે બીજો દિવસ છે

અમદાવાદ : કેજરીવાલની રેલીમાં હુમલાનો ડર, AAP મળશે પોલીસ કમિશનરને...

1 April 2022 11:55 AM GMT
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે,

આપ અને બીટીપી વચ્ચે ગઠબંધનની શક્યતા,આપની ગુજરાત પર બાજનજર..

28 March 2022 9:23 AM GMT
હાલમાં દેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પંજાબમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય જીત મેળવી ત્યાં સરકાર બનાવી છે.