Connect Gujarat

You Searched For "Azadika Amrut Mahotsav"

ચોટીલા ચામુંડા માતાનું મંદિર દેશભક્તિના રંગે રંગાયું..! માતાજીના મંદિર પર તિરંગા કલરની ધજા લહેરાવાઇ

14 Aug 2022 1:58 PM GMT
સુપ્રસિદ્ધ ધામ ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરે મહંત પરિવાર દ્વારા મંદિરના શિખર પર તિરંગા રંગની ધજા ચડાવવામાં આવી

ભાવનગર : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સંતો-મહંતો અને NDRFના જવાનોએ યોજી તિરંગા યાત્રા

14 Aug 2022 6:03 AM GMT
હર ઘર તિરંગા ઉત્સવની સાથે ભાવનગર શહેરમાં સાધુસંતોની અધ્યક્ષતામાં NDRF ટીમ દ્વારા તિરંગા યાત્રા યોજાય હતી.

જામનગર : ઇન્ડિયન એરફોર્સ અને JMC દ્વારા યોજાય તિરંગા યાત્રા, 1 હજારથી વધુ શહેરીજનો જોડાયા...

13 Aug 2022 8:56 AM GMT
જામનગર મહાનગરપાલિકા અને ઇન્ડિયન એરફોર્સ દ્વારા આઇએએફ આઝાદી મહારન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોલીસની "પરેડ" : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ-અંકલેશ્વરમાં યોજાય પોલીસ વિભાગ દ્વારા પરેડ...

12 Aug 2022 11:35 AM GMT
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ તેમજ અંકલેશ્વર ખાતે પોલીસ વિભાગ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે પોલીસ દ્વારા યોજાયેલી પરેડે...

અમદાવાદ:એલિસબ્રિજ વિધાનસભામાં યુવા ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન, યાત્રા પર કરાય પુષ્પવર્ષા

12 Aug 2022 9:52 AM GMT
અમદાવાદની એલિસબ્રિજ વિધાનસભામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજરોજ તિરંગા યાત્રાનું આયોજન

CM ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતમાં ઘાટલોડિયાની ૧૫૫૧ વિદ્યાર્થીનીઓએ ૧૫૫૧ ફૂટના તિરંગા સાથે યોજી તિરંગાયાત્રા

8 Aug 2022 8:26 AM GMT
“હર ઘર તિરંગા" કાર્યક્રમ અંતર્ગત તિરંગાયાત્રાનું આયોજન, ઘાટલોડિયામાં તિરંગાયાત્રાનો CM ભુપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો

મોટરસાઈકલ પર 'સાંસદો'ની ત્રિરંગાયાત્રા, ઉપરાષ્ટ્રપતિ બતાવશે લીલી ઝંડી

1 Aug 2022 1:29 PM GMT
'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત તમામ રાજ્યોમાં 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી દરેક ઘરમાં 'તિરંગા' ફરકાવવામાં આવશે.

રાષ્ટ્રધ્વજની "આચારસંહિતા" : હવે જાહેર કે, ખાનગી સ્થળો પર દિવસ-રાત ફરકાવી શકાશે તિરંગો, વાંચો વધુ...

27 July 2022 1:36 PM GMT
રાષ્ટ્રધ્વજ કેવો હોવો જોઇએ, કઈ સાઇઝનો હોવો જોઇએ, એ બાબતની પણ એક આચારસંહિતા અમલી છે.

હિંમતનગરના ડો. નલિનકાંત ટાઉન હોલમાં આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી, માનવીની ભવાઈ નાટક રજૂ કરાયું

8 May 2022 4:58 AM GMT
સાબરકાંઠાની ધન્ય ધરા પર જન્મેલા કવિ ઉમાશંકર જોષી અને પન્નાલાલ પટેલના જન્મ દિન નિમિત્તે જીવન ઝરમર દર્શાવતો કાર્યક્રમ ધારાસભ્ય અધ્યક્ષતામાં હિંમતનગરના...

સુરત : "સૂર્યદેહા કા સુરત ઔર સુરત કે હિરે" નામના હિન્દી પુસ્તકનું વિમોચન કરાયું

6 May 2022 11:22 AM GMT
મેયર હેમાલી બોઘાવાલાના વરદ હસ્તે કરાયું વિમોચન, પુસ્તકમાં વર્ષોથી વણાયેલી વાતોનું ઝીણવટભર્યું વર્ણન

ભરૂચ: સીલિંગની કાર્યવાહી બાદ નગર સેવા સદને રૂ. 5.3 કરોડના વેરાની વસૂલાત કરવામાં સફળતા !

4 April 2022 11:19 AM GMT
નગર સેવા સદન દ્વારા માર્ચ માસમા કરાયેલ કડક ઉઘરાણી અને આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક યોજનાને મળેલ પ્રતિસાદથી પાલિકાએ રૂ.5.3 કરોડના વેરાની વસુલાત કરી...

ભરૂચ: બ્રહ્માકુમારીઝ સેન્ટર ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

20 March 2022 9:26 AM GMT
ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે શનિવારના રોજ મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો