Connect Gujarat

You Searched For "BJP leaders"

જૂનાગઢ: BJPના નેતાઓના વાણી વિલાસથી ક્ષત્રિય સમાજના 100 લોકો કોંગ્રેસમાં જોડાયા

24 April 2024 6:07 AM GMT
માળીયા હાટીના ભાજપમાં મોટુ ગાબડુ પડ્યું છે. ક્ષત્રિય સમાજના 100થી વધુ લોકોએ ભાજપનો ભગવો છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે...

ભરૂચ: ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ, ભાજપના આગેવાનોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

14 April 2024 6:52 AM GMT
ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું

ભરૂચ: તવરા ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધીના બેનર લાગ્યા, રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની માંગ

10 April 2024 7:43 AM GMT
ભરૂચ તાલુકાના તવરા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઘારી APMCનું પરિણામ થયું જાહેર, ભાજપની ભવ્ય જીત થતા ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ખુશીનો માહોલ....

5 Aug 2023 3:34 PM GMT
ધારી APMCની ચૂંટણીનું પરિણામ થયું જાહેરધારીમાં ફરી લહેરાયો ભાજપનો ભગવોભાજપની જીત સાથે કોંગ્રેસનો થયો કારમો પરાજયભાજપના કાર્યકરોમાં છવાયો ખુશીનો માહોલ ...

ભરૂચ:વડાપ્રધાનના મન કી બાતના 101માં એપિસોડને ભાજપ અગ્રણીઓએ સામૂહિક રીતે માણ્યો

28 May 2023 11:33 AM GMT
વડાપ્રધાનના મન કી બાતના બીજા શતકના પેહલા કાર્યકમને માણવાનું ભોલાવની નારાયણ વિદ્યાવિહાર ખાતે સામૂહિક આયોજન કરાયું હતું

PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં 100માં એપિસોડમાં કર્યું સંબોધન, CM ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ કાર્યક્રમ માણ્યો

30 April 2023 7:44 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમનો 100મા એપિસોડમાં સંબોધન કરી રહ્યા હતા.

જામનગર: ભાજપના આગેવાનોદ્વારા દિવ્યાંગ બાળકો સાથે ધૂળેટીનું પર્વ અનોખી રીતે ઉજવાયુ

8 March 2023 8:35 AM GMT
જામનગરમાં આજે ધૂળેટી તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે..

સુરતની આ છ બેઠક માટે ભાજપના 182 નેતાઓએ માંગી ટિકિટ, વાંચો કોણે કોણે માંગી ટિકિટ

28 Oct 2022 4:36 AM GMT
ગુજરાતમાં હવે ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થવાની સંભાવના છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાની તૈયારી વધુ તેજ બનાવી છે. આમ આદમી પાર્ટી દ્વારા સૌથી...

નર્મદા : ગુજરાત ગૌરવ યાત્રાનું રાજપીપળામાં કરાયું ભવ્ય સ્વાગત, ભાજપના આગેવાનો જોડાયા...

17 Oct 2022 6:32 AM GMT
રાજપીપળામાં ગુજરાત ગૌરવ યાત્રાનું થયું આગમન, ગુજરાત ગૌરવ યાત્રાનું કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત

અંકલેશ્વર:જનસંઘના સ્થાપક પંડિત દિન દયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે ભાજપના આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાય

25 Sep 2022 7:37 AM GMT
જનસંઘના સ્થાપક પંડિત દીન દયાળ ઉપાધ્યાયના સમાજ કલ્યાણ પ્રત્યેના વિચારો, આદર્શો અને સમર્પણને આજે પણ દેશ આખો યાદ તેવા ઉદ્દેશ સાથે દેશભરમાં પંડિત દિન દયાલ...

અમરેલી : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ભાજપના આગેવાનો-કાર્યકરો સાથે કર્યો સંવાદ...

18 Sep 2022 10:44 AM GMT
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે અમરેલી જીલ્લામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

છત્તીસગઢના રાયપુરમાં યોજાશે RSSની બેઠક, ભાજપના નેતાઓ પણ રહેશે ઉપસ્થિત...

10 Sep 2022 7:46 AM GMT
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા વિવિધ સંગઠનોની ત્રણ દિવસની સંકલન બેઠક આજથી શરૂ થઈ રહી છે.