Connect Gujarat

You Searched For "#Beneficiary"

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી ખાતે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને લાભાર્થી સંમેલન યોજાયું…

26 Feb 2024 3:42 PM GMT
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી ખાતે યોજાયું લાભાર્થી સંમેલનકેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અધ્યક્ષસ્થાને આયોજન કરાયુંPM આવાસ-ઉજ્વલા યોજનાના લાભાર્થીઓને લાભ...

ભરૂચ : ભાજપ દ્વારા લાભાર્થી કાર્યશાળા યોજાય, સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું...

15 Feb 2024 8:24 AM GMT
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારી ના ભાગરૂપે આજરોજ કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે લાભાર્થી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચ: આવતીકાલ તારીખ 15 ફેબ્રુઆરીએ ભાજપ દ્વારા લાભાર્થી કાર્યશાળા યોજાશે

14 Feb 2024 7:42 AM GMT
લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે

અમદાવાદ: પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીના સ્નેહમિલન કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ રહ્યા ઉપસ્થિત

24 Dec 2023 9:26 AM GMT
GMDC ગ્રાઉન્ડ ખાતે અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા.

ભરૂચ: ભાજપ દ્વારા વિરાટ લાભાર્થી સંમેલન યોજાયુ, મોદી સરકારના 9 વર્ષની કરવામાં આવી ઉજવણી

14 Jun 2023 11:58 AM GMT
ભરૂચમાં ભાજપ દ્વારા યોજાયો કાર્યક્રમમોદી સરકારના 9 વર્ષની ઉજવણી કરવામાં આવીવિરાટ લાભાર્થી સંમેલનનું કરવામાં આવ્યું આયોજનવડાપ્રધાન નરેન્દ્ર મોદીના...

આયુષ્યમાન ભારત યોજના હેઠળ દાહોદના લાભાર્થીએ કરાવી કીડનીની બિમારીની નિ:શુલ્ક સારવાર...

5 April 2023 8:52 AM GMT
ગુજરાત રાજ્યમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળની સહાય રૂ. 5 લાખથી વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી છે

ભરૂચ : વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ચામડીના રોગો માટે નિઃશુલ્ક નિદાન શિબિર યોજાય, લાભાર્થી દર્દીઓએ લાભ લીધો...

22 May 2022 9:35 AM GMT
ભરૂચ જિલ્લાના વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ચામડીના રોગો માટે નિઃશુલ્ક નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : ગરીબ કલ્યાણ મેળામાં 6 હજારથી વધુ લાભાર્થીઓને રૂ. 20 કરોડની સાધન સહાયનું વિતરણ કરાયું

25 Feb 2022 9:29 AM GMT
ભરૂચ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો કે.જે.પોલીટેકનીક કોલેજ ખાતે માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને જીલ્લા પ્રભારી પૂર્ણેશ મોદીના અધ્યક્ષ સ્થાને

ભાવનગર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે લાભાર્થીઓને આવાસો લોકાર્પિત કરાયા...

29 Oct 2021 4:32 PM GMT
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસોનું ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે