Connect Gujarat

You Searched For "Bhadraval village"

ભાવનગર : ભદ્રાવળ ગામે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને આવારા તત્વો દ્વારા ખંડિત કરાતા ખભળાટ

6 May 2022 12:41 PM GMT
તળાજા તાલુકાના ભદ્રાવળ નંબર 2 ગામે ડો. બાબાસાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાને આવારા તત્વો દ્વારા ખંડિત કર્યાની તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.