Home > Bhagvan Jagannath RathYatra
You Searched For "Bhagvan Jagannath RathYatra"
અંકલેશ્વર : ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોવા મળ્યો કોમી એકતાનો માહોલ
23 Jun 2020 12:21 PM GMTવર્તમાન સમયમાં ચાલી રહેલી કોરોનાની મહામારીના કારણે અંકલેશ્વરમાં રથયાત્રા નહિ કાઢવાનો સંચાલકોએ નિર્ણય લીધો હતો પણ ભાવિક ભકતોએ સોશિયલ ડીસ્ટન્સ સાથે...
ભરૂચ : દર વર્ષે સાત કીમીથી વધારેનું અંતર કાપતી રથયાત્રા આ વખતે સાત ફેરામાં સમાપ્ત
23 Jun 2020 8:02 AM GMTભરૂચમાં પાવન સલિલા મા નર્મદાના કિનારે આવેલાં પૌરાણિક મંદિર જગન્નાથજી મંદિર ખાતેથી નીકળનારી રથયાત્રા પ્રથમ વખત નગરચર્યાને બદલે સાત ફેરામાં સમાપ્ત કરી...
ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં આવી પહોંચી વર્ષારાણની સવારી
21 Jun 2020 10:46 AM GMTકોરોના વાયરસના કારણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવા અંગે અસમંજસ ચાલી રહી છે તેવામાં રાજયભરમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે. કચ્છના માંડવીમાં 6...