Connect Gujarat

You Searched For "bharuchcongress"

આ'ખરે... ભરૂચ જિલ્લા કોંગ્રેસના નારાજ જૂથે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને સમર્થન જાહેર કર્યું...

19 April 2024 10:03 AM GMT
ચૂંટણી રસાકસીવાળી બની રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે. પણ તેમ થાય છે કે, કેમ તે હવે જોવું રહ્યું.

INDIA ગઠબંધન વચ્ચે ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસને જ મોકો આપવો જોઈએ : ફૈસલ પટેલ કરશે હાઇકમાન્ડને રજૂઆત

24 Feb 2024 10:10 AM GMT
ચૈતર વસાવાએ AAPની સ્વાભિમાન યાત્રામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકારોને પણ સહભાગી થવા આમંત્રણ આપ્યું

ભરૂચ : સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે ઝઘડીયાના પૂર અસરગ્રસ્ત ગામની મુલાકાત લીધી...

31 Oct 2023 12:37 PM GMT
અહેમદ પટેલના પુત્રી અને AICCના સભ્ય મુમતાઝ પટેલ દ્વારા ઇન્દોર અને પાણેથા ગામની મુલાકાત લેવામાં આવી

ભરૂચ : કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં જન અધિકાર બાઇક રેલી યોજાય...

7 Oct 2023 12:47 PM GMT
શક્તિસિંહ ગોહિલે તાજેતરમાં આવેલા નર્મદાના પૂરને માનવ સર્જિત કહેવા સાથે પૂર રાહતને મજાક રૂપ ગણાવી હતી.

ભરૂચ:નગરપાલિકામાં ધૂળ ખાતા લાખો રૂપિયાના સફાઈ મશીન, ભાજપ દેખાડો કરતુ હોવાના કોંગ્રેસના આક્ષેપ

4 Oct 2023 11:30 AM GMT
સી.એસ.આર ફન્ડમાંથી અદ્યતન સફાઈ મશીન આપવામાં આવ્યા છે.એવા એક નહી પણ ત્રણ ત્રણ મશીન ઉપયોગ નહી થવા કારણે પાલિકામાં ધૂળ ખાઈ રહ્યા

ભરૂચ: કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

2 Oct 2023 8:19 AM GMT
ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી ની જન્મ જ્યંતી ઉજવવામાં આવી

ભરૂચ : સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ આવ્યા ઝઘડીયાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે...

26 Sep 2023 10:58 AM GMT
ફૈઝલ પટેલ દ્વારા આજરોજ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ઝઘડીયા તાલુકાના જૂના તરસાલી ખાતે પૂર...

ભરૂચ : ગુજરાત યુવા કોંગ્રેસ પ્રભારી રાજેશ સિન્હાની અધ્યક્ષતામાં યુથ કોંગ્રેસની કારોબારી બેઠક યોજાય...

26 Aug 2023 12:02 PM GMT
લોકસભાની ચૂંટણીમાં ગઠબંધનથી દરેક સીટો પર ચૂંટણી લડવામાં આવશે, અને વધુને વધુ સીટો જીતવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે

ભરૂચ: પુર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

20 Aug 2023 7:12 AM GMT
પુર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી 21મી મે 1991ના દિવસે આતંકવાદી હુમલામાં મોતને ભેટયાં હતાં

ભરૂચ : ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે યુવા નેતા ધનરાજ વસાવાની નિમણૂંક કરાય...

19 Aug 2023 1:11 PM GMT
ધનરાજ વસાવાને તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી

“મોદી સરનેમ માનહાનિ કેસ” : રાહુલ ગાંધીની સજા પર સુપ્રીમ કોર્ટની રોક, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી...

4 Aug 2023 12:44 PM GMT
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીનું સાંસદ પદ છીનવી લેનાર 'મોદી સરનેમ' માનહાનિ કેસમાં 2 વર્ષની સજા પર રોક લગાવી છે

ભરૂચ: સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા સામુહિક હનુમાન ચાલીસા પઠનના કાર્યક્રમનુ આયોજન કરાયું

21 May 2023 11:53 AM GMT
હનુમાનજીની આરાધાના કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા