Home > Birth Anniversary
You Searched For "birth anniversary"
ભરૂચ: શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા નિકળી
19 Feb 2024 3:54 PM GMTઆજે શિવાજી મહારાજની જન્મજયંતિઠેર ઠેર વિશેષ કાર્યક્રમનું આયોજન ભરૂચમાં વિશાળ શોભાયાત્રા નિકળી મોટી સંખ્યામાં લોકો જોડાયા શ્રવણ ચોકડી ખાતેથી...
અંકલેશ્વર: શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા નિકળી
19 Feb 2024 7:11 AM GMTઅંકલેશ્વરમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્યશોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ : અસ્મિતા વિકાસ કેન્દ્રના સ્થાપકના 75મા જન્મદિન અને સંસ્થાના 20મા સ્થાપના દિનની ઉજવણી કરાય...
17 Feb 2024 9:36 AM GMTઅસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના સ્થાપક પ્રવીણ પટેલની 75મી વર્ષગાંઠ અને સંસ્થાના સ્થાપનાના 20 વર્ષ પૂર્ણ થયાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ: સાત કલ્પોથી વહેતી પુણ્ય સલીલા માં નર્મદાની આજે જન્મ જયંતી
16 Feb 2024 6:37 AM GMTલોકમાતા નર્મદાની આજે જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.શિવપુત્રી તરીકે ઓળખાતી નર્મદા નદીનું પ્રાગટ્ય મહાસુદ સાતમના રોજ થયું હતું.
Sushant Singh Rajput Birth Anniversary : સુશાંત સિંહના આ પાત્રોને તમે ક્યારેય નહીં ભૂલી શકો, OTT પર જુઓ મૂવીઝ..!
21 Jan 2024 5:31 AM GMTસુશાંત સિંહ રાજપૂતના જીવનનો દુ:ખદ અંત આવ્યો હશે. પરંતુ અભિનેતાએ તેની લગભગ એક દાયકા લાંબી કારકિર્દી દરમિયાન પડદા પર કેટલાક યાદગાર પાત્રો ભજવ્યા છે.
ભરૂચ : સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે નેહરુ યુવા કેન્દ્ર દ્વારા યુવા દિવસની ઉજવણી કરાય...
12 Jan 2024 11:33 AM GMTસ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ શહેરની જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે નેહરુ યુવા કેન્દ્ર દ્વારા યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર : સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાઇકલ રેલી યોજાય...
12 Jan 2024 7:40 AM GMTભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે સાઇકલ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ: ભારત રત્ન અટલ બિહારી વાજપેઈજીની જન્મજયંતિ, ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું કરવામાં આવ્યું આયોજન
25 Dec 2023 10:23 AM GMTઅટલ બિહારી વાજપેઈજી એક અનંત કવિ હતા ત્યારે તેમની જન્મ જયંતિ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કાવ્યાંજલી કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું
અમરેલી:બાબરાના ઉદ્યોગપતિ ગોપાલ વસ્તરપરાએ સરદાર પટેલની જન્મ જયંતિની કરી અનોખી ઉજવણી, જુઓ શું રાખ્યો ધ્યેય
18 Dec 2023 6:40 AM GMTસરદાર પટેલની નામના રોશન કરવા 2025 સુધીમાં સરદાર પટેલના 8 ફૂટનું સ્ટેચ્યુ ભારત દેશના 5 હજાર ગામડાઓમાં સ્થાપિત કરવાનો ધ્યેય નક્કી કરવામાં આવ્યો છે.
ગાંધીનગર: ઠક્કરબાપાની ૧૫૪મી જન્મજયંતી નિમિત્તે કૃષિ મંત્રી રાઘવજી પટેલે શ્રધ્ધાસુમન અર્પણ કર્યા
29 Nov 2023 11:32 AM GMTગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઠક્કરબાપાની ૧૫૪મી જન્મજયંતી નિમિત્તે તેઓના તૈલચિત્રને પુષ્પાજલિ અર્પણ કરી હતી.
અમરેલી : CM ભુપેન્દ્ર પટેલના હસ્તે દાદા ભગવાનની ૧૧૬મી જન્મજયંતિ મહોત્સવનો પ્રારંભ...
23 Nov 2023 8:23 AM GMTCM ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં દાદા ભગવાનની ૧૧૬મી જન્મજયંતિ નિમિત્તે અમરેલીના ત્રિમંદીર ખાતેથી ૭ દિવસીય મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.
કચ્છ : વાગડ વિસ્તારના મીની વિરપુર બાદરગઢ ખાતે જલારામ બાપાની ૨૨૪મી જન્મ જયંતિની ઉજવણી
19 Nov 2023 11:24 AM GMTકચ્છના વાગડ વિસ્તારના મીની વિરપુર બાદરગઢ ખાતે જલારામ બાપાની ૨૨૪મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી