Connect Gujarat

You Searched For "Bridge Renovation"

ભરૂચ જંબુસર બાયપાસ ઓવરબ્રિજ ત્રણ દિવસ રહેશે બંધ, અંકલેશ્વર બાદ ભરૂચમાં પણ સર્જાશે ટ્રાફિકજામની પરિસ્થિતિ !

21 April 2023 11:30 AM GMT
જંબુસર ઓવરબ્રિજ પર સમારકામની કામગીરીને લઈને 21 થી 23 એપ્રીલ દરમ્યાન બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે

અંકલેશ્વર: ONGC ઓવરબ્રિજ સમારકામ માટે બંધ કરવામાં આવતા ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ,અનેક વાહનચાલકો અટવાયા

21 April 2023 7:50 AM GMT
ઓએનજીસી બ્રીજ બંધ કરવામાં આવતા જ અંકલેશ્વર શહેરના ચારેય તરફના માર્ગો ટ્રાફિકજામમાં ફેરવાયા

ભરૂચ: જુનો નંદેલાવ બ્રિજ આજથી ચાર દિવસ સુધી બંધ,સમારકામ માટે લેવામાં આવ્યો નિર્ણય

5 Feb 2023 8:41 AM GMT
નંદેલાવ બ્રિજનું રીપેરિંગ ચાલુ હોવાથી બ્રિજને રવિવારથી ચાર દિવસ માટે વાહનવ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

ભરૂચ : કસક ગરનાળાના રીનોવેશનની કામગીરી પુર્ણ, હવે ડેકોરેશન કરાશે

10 Dec 2021 9:44 AM GMT
ભરૂચના કસક ગરનાળાની લંબાઇ વધીને સાડા પાંચ મીટર થઇ ચુકી છે. ગરનાળાના રીનોવેશનની કામગીરી પુર્ણ થતાં તેને વાહન વ્યવહાર માટે ખુલ્લું મુકી દેવાયું છે.

અમદાવાદ: તંત્ર દ્વારા સૌથી વ્યસ્ત ગણાતા જમાલપુર બ્રિજની કામગીરી શરૂ,એક બાજુનો રસ્તો 2 મહિના સુધી બંધ

29 Nov 2021 8:21 AM GMT
જમાલપુર બ્રિજ ૨ મહિના સુધી બ્રિજ પરિવહન માટે વારાફરથી બંને તરફના રસ્તા એક પછી એક બંધ કરાશે