Connect Gujarat

You Searched For "canal"

અમરેલી : ડુંગરી ઈંગોરાળા ગામે બનેલી કેનાલમાં છેલ્લા 20 વર્ષથી પાણી નહીં આવતા બની શોભાના ગાઠીયા સમાન..!

21 March 2024 8:48 AM GMT
ધારી તાલુકાના ડુંગરી ઈંગોરાળા ગામ નજીક સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઇ માટે બનાવવામાં આવેલી કેનાલો છેલ્લા 20 વર્ષથી શોભાના ગાઠીયા સમાન બની છે.

વડોદરા : માત્ર રૂ. 1500ની લેતીદેતીમાં ખેલાયો ખૂની ખેલ, પાદરા-સોખાડા કેનાલ નજીક 5 લોકોના હુમલામાં યુવકનું મોત

18 March 2024 8:43 AM GMT
પાદરા તાલુકાના સોખાડા કેનાલ નજીક માત્ર 1500 રૂપિયાની લેવડદેવડમાં 5 લોકોએ હુમલો કરી માર મારતા એક યુવકનું મોત નીપજ્યું હતું.

ભરૂચ : આમોદના નવા દાદાપોર ગામે કેનાલનું પાણી ફરી વળ્યું, નહેર નિગમની બેદરકારીનો ગ્રામજનો દ્વારા આક્ષેપ..!

13 Feb 2024 9:06 AM GMT
આમોદ તાલુકાના નવા દાદાપોર ગામ નજીકથી પસાર થતી કેનાલનું પાણી ગામમાં ફરી વળતાં ગ્રામજનોને હાલકી વેઠવાનો વારો આવ્યો છે.

પાટણ : અરજણસર ગામે કેનાલ ઓવર ફ્લો થતાં ફરી વળ્યું ખેતરોમાં પાણી, પાક નિષ્ફળ જવાની ખેડૂતોમાં ભીતિ..!

3 Feb 2024 9:20 AM GMT
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અરજણસર ગામે કેનાલ ઓવર ફ્લો થતાં પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

ભરૂચ : જંબુસરના વેડચ નજીક નહેરમાં હાથ-પગ ધોવા ઉતરેલા વડોદરાના યુવાનનું પાણીમાં ડૂબી જતાં મોત...

28 Jan 2024 11:51 AM GMT
જંબુસર તાલુકાના વેડચ ગામ ખાતે નર્મદા નહેરમાં પગ ધોવા જતા પગ લપસી જઈ પાણીમાં ગરકાવ થયેલા વડોદરાના યુવાનનું મોત નીપજ્યું હતું.

પાટણ : રાધનપુરના સુરકા ગામે નર્મદા નિગમની કેનાલમાં યોગ્ય સાફ-સફાઈ ન થતાં ખેડૂતો પરેશાન...

6 Jan 2024 7:36 AM GMT
રાધનપુર તાલુકાના સુરકા ગામ ખાતે નર્મદા નિગમની ગંભીર બેદરકારી સામે આવતા ખેડૂતોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.

માતાને ટિફિન આપી ઘરે પરત ફરે તે પહેલાજ ભરૂચના હિંગલ્લા ગામના યુવાનને કાળ ભરખી ગયો

2 Jan 2024 11:11 AM GMT
હિંગલ્લા ગામના યુવકનું પગુથણ નજીકની નહેરમાં હાથપગ ધોવા જતા પગ લપસી જતા નહેરના પાણીમાં ગરકાવ થઈ જતા મોતને ભેટ્યો

ભરૂચ:હાંસોટ કોસંબા રોડ પર કાર નહેરમાં ખાબકતા અકસ્માત,પતિનો બચાવ પત્નીની શોધખોળ શરૂ

10 Dec 2023 7:03 AM GMT
અંકલેશ્વરના સિસોદરા ગામ નજીક ભૂંડનું ટોળુ માર્ગ પર આવી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં કાર નહેમા ખાબકી

અમરેલી : બાબરા તાલુકાના 4 ગામોના ખેડૂતોને પિયતનું પાણી ના મળતા કેનાલમાં રામધૂન બોલાવી...

12 Nov 2023 7:21 AM GMT
4 ગામોના ખેડૂતોને શિયાળુ પાક માટે પિયતનું પાણી ના મળતા ખેડૂતોએ કેનાલમાં રામધૂમ બોલાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચ : પગુથણ ગામ નજીક કેનાલમાંથી 12 ફૂટ લાંબા મહાકાય અજગરને રેસક્યું કરાયો...

4 Nov 2023 8:29 AM GMT
પગુથણ ગામ નજીકથી પસાર થતી કેનાલમાંથી 12 ફૂટ લાંબા મહાકાય અજગરનું નેચરલ પ્રોટેક્ટ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમે રેસક્યું સલામત સ્થળે મુક્ત કર્યો હતો.

ભરૂચ : જંબુસરમાં નર્મદા નિગમની નહેરમાં આવ્યું સિંચાઈનું પાણી, ધારાસભ્યએ કર્યા નીરના વધામણાં...

31 Aug 2023 1:10 PM GMT
સિંચાઈના પાણી વિના ખેતરોમાં પાક સુકાઈ રહ્યો હોવાથી ખેડૂતોની વ્યાપક રજૂઆત બાદ નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવતા હાસકારો થયો છે.

ભાવનગર: બોરતળાવ સીદસર પાસે કેનાલમાં નહાવા પડેલા બે વ્યક્તિના મોત,પોલીસે તપાસ શરૂ કરી

28 Aug 2023 11:34 AM GMT
ભાવનગરના સીદસર નજીક કેનાલમાં નહાવા પડેલા બે વ્યક્તિઓના ડૂબી જતા મોત નિપજ્યા હતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે