Home > Chardham Yatra
You Searched For "Chardham Yatra"
ઉત્તરાખંડ ચારધામ યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર, 8 એપ્રિલથી શરૂ થશે ઓનલાઈન રજીસ્ટ્રેશન
7 April 2024 4:03 PM GMTઉત્તરાખંડ ચારધામ યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે એક મોટું અપડેટ સામે આવ્યું છે. યુપી, રાજસ્થાન, દિલ્હી-એનસીઆર, ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાંથી...
ઉતરાખંડ : બદ્રીનાથ યાત્રા અટકી, ભૂસ્ખલન થતાં હાઈવે બંધ, હજારો મુસાફરો ફસાયા.
5 May 2023 4:12 AM GMTબદ્રીનાથ હાઈવે પર હેલાંગમાં પહાડી પરથી કાટમાળ પડવાને કારણે રસ્તો બંધ થઈ ગયો છે. આ પછી પ્રશાસને બદ્રીનાથ યાત્રા રોકી દીધી છે.
ચારધામ યાત્રા : હિમવર્ષાને કારણે કેદારનાથ યાત્રા આજે મોકૂફ, પોલીસ દ્વારા સહકારની અપીલ
3 May 2023 3:50 AM GMTહવામાન વિભાગના ઓરેન્જ એલર્ટને ધ્યાનમાં રાખીને પોલીસ મહાનિર્દેશકના આદેશ પર બુધવારે કેદારનાથ યાત્રા સ્થગિત રહેશે.
કેદારનાથ યાત્રા: 1 મેના રોજ હેલી ટિકિટ બુકિંગ માટે ખુલશે પોર્ટલ, 7 મે પછીની મુસાફરી માટે કરી શકશો બુકિંગ
30 April 2023 4:20 AM GMTચારધામ યાત્રામાં કેદારનાથ હેલી સેવા માટે ટિકિટ બુક કરવા માટે IRCTC પોર્ટલ 1 મેના રોજ ખુલશે.
યાત્રીઓને રાહ નહીં જોવી પડશે, એક કલાકમાં 1200 શ્રદ્ધાળુઓ કરી શકશે કેદારનાથના દર્શન, મળશે ટોકન
15 Feb 2023 4:17 AM GMTઆવનારી યાત્રા દરમિયાન એક કલાકમાં માત્ર 1200 શ્રદ્ધાળુઓ જ કેદારનાથના દર્શન કરી શકશે.
ગણેશ મહોત્સવ દરમ્યાન ચારધામની યાત્રા ભરૂચમાં જ બનશે શક્ય !,જુઓ ક્યાં ક્યાં 4 ધામની પ્રતિકૃતિનું કરાયું નિર્માણ
6 Sep 2022 7:59 AM GMTહાલ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચમાં અલગ અલગ યુવક મંડળો દ્વારા ચારધામની પ્રતિકૃતિનું નિર્માણ કરાયું છે જે લોકોમાં આકર્ષણનું...
ચારધામ યાત્રા દરમ્યાન અત્યાર સુધીમાં 41 શ્રદ્ધાળુના મોત, હ્રદય સંબંધિત બીમારીના કારણે મોત થયાનું અનુમાન
17 May 2022 4:11 AM GMTકોરોના કાળ બાદ ધાર્મિક સ્થળોએ ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે, ત્યારે ચારધામ યાત્રાની પણ શરૂઆત કરવામાં આવી છે.
ઉત્તરાખંડ: ચારધામ યાત્રામાં બે વર્ષ બાદ ભક્તોની ઉમટી ભીડ,પ્રશાસનને પરસેવો વળી ગયો
11 May 2022 6:13 AM GMTબે વર્ષના કોવિડ અંતરાલ બાદ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે આ સીઝનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.
ચારધામ યાત્રામાં હાર્ટ એટેકના કારણે 15ના મોત: હાર્ટના દર્દીઓએ જતાં પહેલા ડોક્ટરની સલાહ લેવી આવશ્યક
10 May 2022 11:28 AM GMTછ દિવસમાં 20 યાત્રાળુઓના હાર્ટ એટેકથી મોત થયા છે. યાત્રા દરમિયાન બીમાર અને વૃદ્ધ યાત્રાળુઓના જીવને પણ જોખમ છે.
ઉત્તરાખંડ : આજથી કેદારનાથ ધામના કપાટ ખૂલ્યા, વડાપ્રધાન મોદીના નામથી પહેલી પૂજા કરાઇ
6 May 2022 9:55 AM GMTઆજરોજ ઉત્તરખંડના ચારધામમાનું એક ધાર કેદારનાથના કપાત ખૂલ્યા હતા. જેમાં પીએમ મોદીના નામે પહેલી પુજા કરવામાં આવી હતી .
ચારધામ યાત્રા માટે RT PCR ફરજીયાત, ઉત્તરાખંડ સરકારનો નિર્ણય
28 April 2022 7:52 AM GMTદેશમાં વધતા જતા કોરોનાના કેસને લઇને ચામ ધામની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓ માટે નેગેટિવ RT PCR રિપોર્ટ ફરજિયાત કરી દેવાયો છે.
આજથી શરૂ થશે ચારધામ યાત્રા શરૂ, જાણો શ્રદ્ધાળુઓ માટે શું છે શરતો
18 Sep 2021 4:13 AM GMTહાઈકોર્ટ દ્વારા પ્રતિબંધ હટાવ્યા બાદ ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા આજાથી શરૂ થઈ રહી છે. ચાર ધામ યાત્રાને લઈને તૈયારીઓ કરવામાં આવી છે.