Connect Gujarat

You Searched For "Convention"

વલસાડ : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ધરમપુરમાં યોજાયું ભાજપનું કાર્યકર્તા સંમેલન...

7 April 2024 10:24 AM GMT
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ભાજપના કાર્યકર્તા સંમેલનમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ: ધમ્મનર્મદા વિપશ્યના કેન્દ્ર પર વિપશ્યનાના જુના સાધકોનું સંમેલન યોજાયુ

1 April 2024 3:40 PM GMT
ભરૂચ અને અંકલેશ્વરથી લગભગ ૨૦ કિલોમીટર દૂર ઉચેડિયા ગામમાં આવેલ ધમ્મનર્મદા વિપશ્યના કેન્દ્ર પર વિપશ્યનાની ઓછામાં ઓછી એક દસ દિવસની શિબિર કરી હોય તેવા...

સુરેન્દ્રનગર: પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજનું વિશાળ સંમેલન યોજાયું, જુઓ શું ઘડાય રણનીતિ

1 April 2024 6:55 AM GMT
સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ અંગે પુરુષોત્તમ રૂપાલાના અપમાનજનક નિવેદનને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે

સુરેન્દ્રનગર: ટિકિટની માંગ સાથે હવે તળપદા કોળી પટેલ સમાજ પણ મેદાનમાં, વિશાળ સંમેલન યોજાયું

1 April 2024 6:15 AM GMT
લોકસભા બેઠક પર તળપદા કોળી પટેલ સમાજ સાથે રાજકીય પક્ષઓ દ્વારા અન્યાય કરાતો હોવાના આક્ષેપ સાથે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું

નર્મદા : ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં ચિક્કાર મેદની વચ્ચે યોજાયું કાર્યકર્તા સંમેલન

17 March 2024 12:17 PM GMT
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ રાજકીય પક્ષોએ પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધા છે

અંકલેશ્વર : ભાજપનું કાર્યકર્તા સંમેલન યોજાયું, ભરૂચ લોકસભા બેઠકના ઉમેદરવાર મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત

16 March 2024 12:21 PM GMT
અંકલેશ્વર શહેરના શારદા ભવન ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા અંકલેશ્વર વિધાનસભા બેઠક અંતર્ગત કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : શ્રી રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા વડદલા APMC ખાતે ભરૂચ-નર્મદા જિલ્લાનું ગામ સંમેલન યોજાયું…

4 Feb 2024 11:32 AM GMT
શ્રી રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા ભરૂચના વડદલા APMC ખાતે ભરૂચ-નર્મદા જિલ્લાનું ગ્રામ વિકાસ સંમેલન યોજાયું હતું.

સાબરકાંઠા: હિંમતનગરમાં કર્મધામ ટ્રસ્ટ દ્વારા નારી તું નારાયણી સંમેલન કાર્યક્રમ યોજાયો

31 Oct 2023 8:33 AM GMT
જિલ્લાના હિંમતનગરમાં કર્મધામ ટ્રસ્ટ દ્વારા નારી તું નારાયણી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાય હતી

ભરૂચ: નેત્રંગમાં મનસુખ વસાવા દ્વારા યોજાયુ કાર્યકર્તા સમેલન,વિરોધીઓ પર કરવામાં આવ્યા પ્રહાર

11 Sep 2023 11:43 AM GMT
ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા આગેવાનો અને કાર્યકર્તાઓના સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓએ વિરોધી લોકો પર પ્રહાર કર્યા હતા

ભરૂચ: ભાજપ દ્વારા વિરાટ લાભાર્થી સંમેલન યોજાયુ, મોદી સરકારના 9 વર્ષની કરવામાં આવી ઉજવણી

14 Jun 2023 11:58 AM GMT
ભરૂચમાં ભાજપ દ્વારા યોજાયો કાર્યક્રમમોદી સરકારના 9 વર્ષની ઉજવણી કરવામાં આવીવિરાટ લાભાર્થી સંમેલનનું કરવામાં આવ્યું આયોજનવડાપ્રધાન નરેન્દ્ર મોદીના...

ભરૂચ: ગરાસિયા સમાજ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા જમાદાર ફાર્મ હાઉસ ખાતે સંમેલન યોજાયું

6 March 2023 7:19 AM GMT
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજનગરાસિયા સમાજ વેલ્ફેર ટ્રસ્ટ સમેલન યોજાયુંસમાજના ઉત્થાન માટે કરવામાં આવી ચર્ચાભરૂચના ગરાસિયા સમાજ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા...

સુરત : વિદેશોમાં ભારતનો પાસપોર્ટ નજરે પડતાં જ ભારતીયોઓને મળે છે સન્માન : કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ

21 Nov 2022 9:49 AM GMT
સુરત શહેરના સીટી લાઈટ વિસ્તારમાં આવેલ અગ્રવાલ ભવન ખાતે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અગ્રવાલ સમાજ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.