Home > Convention
You Searched For "Convention"
વલસાડ : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ધરમપુરમાં યોજાયું ભાજપનું કાર્યકર્તા સંમેલન...
7 April 2024 10:24 AM GMTવલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ભાજપના કાર્યકર્તા સંમેલનમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ: ધમ્મનર્મદા વિપશ્યના કેન્દ્ર પર વિપશ્યનાના જુના સાધકોનું સંમેલન યોજાયુ
1 April 2024 3:40 PM GMTભરૂચ અને અંકલેશ્વરથી લગભગ ૨૦ કિલોમીટર દૂર ઉચેડિયા ગામમાં આવેલ ધમ્મનર્મદા વિપશ્યના કેન્દ્ર પર વિપશ્યનાની ઓછામાં ઓછી એક દસ દિવસની શિબિર કરી હોય તેવા...
સુરેન્દ્રનગર: પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજનું વિશાળ સંમેલન યોજાયું, જુઓ શું ઘડાય રણનીતિ
1 April 2024 6:55 AM GMTસમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ અંગે પુરુષોત્તમ રૂપાલાના અપમાનજનક નિવેદનને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે
સુરેન્દ્રનગર: ટિકિટની માંગ સાથે હવે તળપદા કોળી પટેલ સમાજ પણ મેદાનમાં, વિશાળ સંમેલન યોજાયું
1 April 2024 6:15 AM GMTલોકસભા બેઠક પર તળપદા કોળી પટેલ સમાજ સાથે રાજકીય પક્ષઓ દ્વારા અન્યાય કરાતો હોવાના આક્ષેપ સાથે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું
નર્મદા : ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં ચિક્કાર મેદની વચ્ચે યોજાયું કાર્યકર્તા સંમેલન
17 March 2024 12:17 PM GMTલોકસભાની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ રાજકીય પક્ષોએ પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધા છે
અંકલેશ્વર : ભાજપનું કાર્યકર્તા સંમેલન યોજાયું, ભરૂચ લોકસભા બેઠકના ઉમેદરવાર મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત
16 March 2024 12:21 PM GMTઅંકલેશ્વર શહેરના શારદા ભવન ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા અંકલેશ્વર વિધાનસભા બેઠક અંતર્ગત કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ : શ્રી રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા વડદલા APMC ખાતે ભરૂચ-નર્મદા જિલ્લાનું ગામ સંમેલન યોજાયું…
4 Feb 2024 11:32 AM GMTશ્રી રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા ભરૂચના વડદલા APMC ખાતે ભરૂચ-નર્મદા જિલ્લાનું ગ્રામ વિકાસ સંમેલન યોજાયું હતું.
સાબરકાંઠા: હિંમતનગરમાં કર્મધામ ટ્રસ્ટ દ્વારા નારી તું નારાયણી સંમેલન કાર્યક્રમ યોજાયો
31 Oct 2023 8:33 AM GMTજિલ્લાના હિંમતનગરમાં કર્મધામ ટ્રસ્ટ દ્વારા નારી તું નારાયણી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાય હતી
ભરૂચ: નેત્રંગમાં મનસુખ વસાવા દ્વારા યોજાયુ કાર્યકર્તા સમેલન,વિરોધીઓ પર કરવામાં આવ્યા પ્રહાર
11 Sep 2023 11:43 AM GMTભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા આગેવાનો અને કાર્યકર્તાઓના સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓએ વિરોધી લોકો પર પ્રહાર કર્યા હતા
ભરૂચ: ભાજપ દ્વારા વિરાટ લાભાર્થી સંમેલન યોજાયુ, મોદી સરકારના 9 વર્ષની કરવામાં આવી ઉજવણી
14 Jun 2023 11:58 AM GMTભરૂચમાં ભાજપ દ્વારા યોજાયો કાર્યક્રમમોદી સરકારના 9 વર્ષની ઉજવણી કરવામાં આવીવિરાટ લાભાર્થી સંમેલનનું કરવામાં આવ્યું આયોજનવડાપ્રધાન નરેન્દ્ર મોદીના...
ભરૂચ: ગરાસિયા સમાજ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા જમાદાર ફાર્મ હાઉસ ખાતે સંમેલન યોજાયું
6 March 2023 7:19 AM GMTભરૂચમાં કરવામાં આવ્યું આયોજનગરાસિયા સમાજ વેલ્ફેર ટ્રસ્ટ સમેલન યોજાયુંસમાજના ઉત્થાન માટે કરવામાં આવી ચર્ચાભરૂચના ગરાસિયા સમાજ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા...
સુરત : વિદેશોમાં ભારતનો પાસપોર્ટ નજરે પડતાં જ ભારતીયોઓને મળે છે સન્માન : કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ
21 Nov 2022 9:49 AM GMTસુરત શહેરના સીટી લાઈટ વિસ્તારમાં આવેલ અગ્રવાલ ભવન ખાતે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અગ્રવાલ સમાજ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.