Connect Gujarat

You Searched For "Covid19 Death"

ભરૂચ : કોવીડથી મૃત્યુ પામેલાઓને સહાય આપવાની માંગણી, કોવીડ-19 ન્યાયપત્ર જાહેર

18 Aug 2021 12:44 PM GMT
કોવીડથી મોતના કિસ્સાઓમાં ન્યાયિક તપાસની માંગ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયો કાર્યક્રમ.

જામનગર : કોરોનામાં મૃત્યુ પામનાર દિવ્ય આત્માઓના શાંતિ-મોક્ષ માટે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શાંતિયજ્ઞ યોજાયો

2 July 2021 10:37 AM GMT
જામનગર શહેર અને જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કોરોનાની પહેલી અને બીજી લહેરમાં મૃત્યુ પામનાર દિવ્ય આત્માઓના શાંતિ અને મોક્ષ માટે શાંતિ યજ્ઞનું આયોજન...

ગુજરાતમાં કોરોનાના વળતાં પાણી, આજે નોંધાયા માત્ર 84 કેસ

1 July 2021 3:55 PM GMT
રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે શાંત થઈ ચૂકી છે અને નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

રાજકોટ : રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની અંતિમ યાત્રામાં જોડાશે મુખ્યપ્રધાન વિજય રૂપાણી

2 Dec 2020 7:39 AM GMT
ગત તા. 31 ઓગસ્ટના રોજ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓને પ્રથમ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં...

ભરૂચ : વરસતા વરસાદ વચ્ચે ભીના લાકડામાં મૃતદેહોના અંતિમ સંસ્કાર કરતા કોવિડ સ્મશાનના સ્વયંસેવકો

23 Sep 2020 9:20 AM GMT
ભરૂચ જીલ્લામાં વરસતા વરસાદ વચ્ચે પણ વિવિધ હોસ્પીટલમાં કોરોનાની સારવાર દરમ્યાન જીવ ગુમાવતા દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. જેમાં ભીના...