Home > Darshan
You Searched For "Darshan"
અયોધ્યા: રામનવમીના દિવસે રામલલ્લા ભક્તોને 20 કલાક દર્શન આપશે
16 April 2024 4:51 AM GMTઅયોધ્યામાં રામ નવમી (17 એપ્રિલ)ના દિવસે રામલલ્લાનો દરબાર 20 કલાક ભક્તો માટે ખુલ્લો રહેશે. મંગળા આરતી બાદ બ્રહ્મ મુહૂર્તમાં બપોરે 3:30 કલાકે રામલલ્લાના...
પંચમહાલ : પ્રથમ નોરતે પાવાગઢ ખાતે ઉમટ્યા 2 લાખથી વધુ માઈભક્તો, મહાકાળી માતાજીના દર્શન કરી થયા ધન્ય...
15 Oct 2023 10:23 AM GMTસુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આસો નવરાત્રીના પ્રથમ દિવસે 2 લાખ જેટલા માઈભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ, પ્રથમ નોરતાએ પાવગઢ સહિત અનેક જગ્યાએ માતાજીના દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી
15 Oct 2023 4:12 AM GMTઆજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે. પ્રથમ નોરતાએ પાવગઢ સહિત અનેક જગ્યાએ માતાજીના દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી છે.પાવગઢમાં વહેલી સવારથી માતાજીનાં...
ગીર સોમનાથ: પૌરાણિકતાના સ્મરણ સાથે છાત્રોડા ગામે દિવ્યાંગોને બાબા અમરનાથની ગુફાના દર્શન સ્થાનિકોએ કરાવ્યા
9 Sep 2023 6:16 AM GMTગીર સોમનાથમાં પૌરાણિકતાના સ્મરણ સાથે છાત્રોડા ગામે દિવ્યાંગો એવા પ્રભુજીને બાબા અમરનાથની ગુફાના દર્શન સ્થાનિકોએ કરાવ્યા હતા
સોમનાથ તીર્થના શ્રીરામ મંદિરના લાઈવ દર્શન હવે વિશ્વભરના શ્રદ્ધાળુઓ કરી શકશે,મોરારી બાપુએ કર્યું ઉદ્ઘાટન
19 Feb 2023 10:59 AM GMTસુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર સોમનાથ ધામમાં શ્રીરામ મંદિરના લાઈવ દર્શન હવે વિશ્વભરના શ્રદ્ધાળુઓ કરી શકશે.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે અદભુત નજારો જોવા મળ્યો,જુઓ વિડીયો
8 Nov 2022 7:27 AM GMTહિન્દૂધર્મની આસ્થાનું પ્રતીક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે આજે રાત્રીના 12 કલાકે અદભુત નઝારો જોવા મળ્યો હતો.
ભરૂચ : નુતન વર્ષના દિવસે મંદિરોમાં ભક્તોનો ધસારો, ભગવાનના દર્શન કરી લોકો ધન્ય બન્યા...
26 Oct 2022 10:40 AM GMTઆજે નવા વર્ષના દિવસે પરીવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે રાજ્યભરમાં શ્રદ્ધાળુઓ મંદિરે પ્રાર્થના કરવા પહોચ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 14 મહિના પછી આજે અયોધ્યા પધારશે
23 Oct 2022 8:28 AM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 14 મહિના પછી રામનગરી અયોધ્યામાં ભગવાન શ્રી રામના દર્શન કરવા આવી રહ્યા છે.
રાજકોટ: દિલ્હીમાં અટકાયત બાદ ગોપાલ ઇટાલિયા સીધા પહોંચ્યા ખોડલધામ,જુઓ ભાજપ પર શું કર્યા આક્ષેપ
14 Oct 2022 7:23 AM GMTગોપાલ ઇટાલિયા ની થઈ હતી ધરપકડ, દિલ્હીથી સીધા પહોંચ્યા ખોડલધામ, સમાજ સાથે હોવાનો આપ્યો સંકેત
કેદારનાથ-બદ્રીનાથમાં દર્શન કરવા પહોંચ્યા મુકેશ અંબાણી, દાનમાં આપ્યા આટલા કરોડ રૂપિયા
13 Oct 2022 3:10 PM GMTરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી બદ્રીનાથ અને કેદારનાથ પહોંચીને વિશેષ પૂજા અર્ચના કરી
ઓક્ટોબર મહિનામાં દેવ દર્શન જવા માંગતા હોય તો આ મંદિરોની ધાર્મિક મુલાકાત લો
1 Oct 2022 6:08 AM GMTતહેવારોની સિઝન ચાલી રહી છે. આ સિઝનમાં પ્રવાસીઓ વેકેશન પર જાય છે, તો પછી શ્રદ્ધાળુઓ ધાર્મિક યાત્રાએ જાય છે. આ માટે દેશભરના મંદિરોમાં ઉત્સવનો માહોલ છે.
પુષ્પા એક્ટર અલ્લુ અર્જુન પરિવાર સાથે સુવર્ણ મંદિર પહોંચ્યો, લાઈનમાં ઉભા રહી વાહેગુરુના દર્શન કર્યા...
29 Sep 2022 2:06 PM GMTપુષ્પા એક્ટર અલ્લુ અર્જુન પરિવાર સાથે અમૃતસર પહોંચી હતી. જ્યાં તેણે ગોલ્ડન પેન્ટલ જોયું. તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની એક ઝલક પણ શેર કરી છે....