Connect Gujarat

You Searched For "Dharma Darshan"

શિવલિંગ પર જળાભિષેક કરો ત્યારે ખાસ આ 5 અનાજ લેતા જજો, ઘરમાં આવશે સૂખ-સમૃધ્ધિ.......

4 Aug 2023 10:35 AM GMT
હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. હિન્દુ ધર્મમાં શિવલિંગની પૂજાનું અનેરું મહત્વ હોય છે. પુજા વખતે શિવલિંગ પર દૂધ, દહીં, મધ, પુષ્પ, ધતૂરા, બિલીપત્ર વગેરે...

ભગવાન શિવને બિલીપત્ર જ કેમ ચઢાવવામાં આવે છે? કારણ જાણી ચોંકી જશો......

31 July 2023 8:49 AM GMT
શ્રાવણ માસના પવિત્ર પર્વ પર ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવામાં આવે છે. શ્રાવણ માસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ દરમિયાન ભગવાન શિવની પૂરી...

બુધવારે કરો ગણપતિની વિશેષ પૂજા, ગરીબીમાંથી મળશે મુક્તિ

9 March 2022 5:03 AM GMT
હિન્દુ કેલેન્ડેર મુજબ અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે.

સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ મેળવવા માટે વાસ્તુના આ નિયમોનું પાલન કરો

17 Feb 2022 8:39 AM GMT
સનાતન ધર્મ સહિત તમામ ધર્મોમાં વાસ્તુનું વિશેષ મહત્વ છે. આ માટે ઘર બનાવતી વખતે વાસ્તુ નિયમોનું પાલન કરવામાં આવે છે.

જાણો શિવલિંગ પર શા માટે ચઢાવવામાં આવે છે દૂધ, અને શું છે તેની કથા

24 Jan 2022 5:30 AM GMT
સનાતન ધર્મમાં બે સંપ્રદાયો છે. એક શિવ સંપ્રદાય અને બીજો વૈષ્ણવ સંપ્રદાય. શિવ ધર્મના લોકો શિવમાં માને છે.

પૌષ પૂર્ણિમા 2022: જાણો, પૌષ પૂર્ણિમાની તિથિ અને પૂજાવિધિ

16 Jan 2022 10:37 AM GMT
હિન્દૂ પંચાંગ અનુસાર, વર્ષના દરેક મહિનામાં શુક્લ પક્ષની ચતુર્દશીના બીજા દિવસે પૂર્ણિમા ઉજવવામાં આવે છે.

આવતીકાલે છે ગુરુ ગોવિંદ સિંહ જયંતિ, જાણો આ દિવસની પરંપરા અને મહત્વ

8 Jan 2022 5:52 AM GMT
મહાન સંત ગુરુ ગોવિંદ સિંહજીનો જન્મ બિહારના પટના શહેરમાં વર્ષ 1666 માં પોષ મહિનાના શુક્લ પક્ષની સાતમી તારીખે થયો હતો.

વરદ ચોથ 6 જાન્યુઆરીએ છે, તો જાણો આ વ્રતનું શું છે મહત્વ

3 Jan 2022 6:46 AM GMT
સંકષ્ટી ચોથ અને વિનાયક ચોથ વર્ષના દરેક મહિનાની બંને બાજુની ચોથ પર ઉજવવામાં આવે છે. આમ પોષ મહિનામાં શુક્લ પક્ષની વિનાયક ચોથ 6 જાન્યુઆરીએ છે.

જાણો 1 જાન્યુઆરીએ માસિક શિવરાત્રીનું શું છે મહત્વ

1 Jan 2022 5:54 AM GMT
માસિક શિવરાત્રી દર મહિને કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવે છે. આમ, પોષ મહિનામાં, કૃષ્ણ પક્ષની ચતુર્દશી 1 જાન્યુઆરીએ છે.

જાણો, સફલા એકાદશીનું વ્રત ક્યારે અને કેમ કરવામાં આવે છે!

29 Dec 2021 7:03 AM GMT
સફલા એકાદશી દર વર્ષે પોષ મહિનામાં કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે.

ક્યારથી છે પોષ મહિનો, જાણો તેનું ધાર્મિક મહત્વ

20 Dec 2021 6:10 AM GMT
શાસ્ત્રોમાં પોષ મહિનાનું મહત્વ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું છે. આ મહિનામાં ઘણા મોટા તહેવારો ઉજવવામાં આવે છે.

આજે મોક્ષદા એકાદશી, જાણો આ વ્રતનું શું છે મહત્વ

14 Dec 2021 5:43 AM GMT
માગસર મહિનામાં શુક્લ પક્ષની એકાદશીના રોજ મોક્ષદા એકાદશી ઉજવવામાં આવે છે. આમ, મોક્ષદા એકાદશી 14મી ડિસેમ્બર એટલે કે આજે છે. આ દિવસે ભગવાન શ્રી હરિ...