Connect Gujarat

You Searched For "fast"

જો તમે પહેલીવાર શિવરાત્રીનું વ્રત કરી રહ્યા છો, તો જાણો શું ખાવું અને શું નહીં.

6 March 2024 11:43 AM GMT
મહાશિવરાત્રીનો તહેવાર હિંદુ ધર્મમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે .

PM મોદી તેમના ઉપવાસ દરમિયાન પી રહ્યા છે માત્ર નારિયેળ પાણી, જાણો આ પીણાના ફાયદા..!

21 Jan 2024 7:16 AM GMT
અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં યોજાનાર રામલલાના અભિષેકને હવે થોડો જ સમય બાકી છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી યજમાન તરીકે ભાગ લેશે.

કરવા ચોથના ઉપવાસને તોડ્યા પછી પેટની તકલીફથી બચવા માટે કરો ડિનરમાં આ વાનગીઓ તૈયાર.!

1 Nov 2023 11:03 AM GMT
પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સુખી જીવન માટે કરવા ચોથનું વ્રત રાખે છે.

શું તમે પણ નવરાત્રીમાં ઉપવાસ કરો છો? તો આજે કઈક નવું ટ્રાય કરો, બનાવો મોરૈયાની કટલેટ, જાણો રેસેપી....

21 Oct 2023 11:31 AM GMT
શારદીય નવરાત્રીનો આજે સાતમો દિવસ છે. આ પર્વમાં માતાજીની આરાધના અને ઉપાસના કરવામાં આવે છે.

મહાશિવરાત્રી 2023 : જો તમારે ઉપવાસ દરમિયાન મસાલેદાર ખોરાક લેવો હોય, તો સરળ પદ્ધતિથી બનાવો ફ્રૂટ ટિક્કી.!

12 Feb 2023 11:14 AM GMT
આ વર્ષે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. કહેવાય છે કે આ દિવસે ભોલેનાથની પૂજા કરવાથી તેમને પ્રસન્ન કરી શકાય છે.

પાપાંકુશા એકાદશી વ્રત કરી કથા વાંચો, તમામ પ્રકારના પાપોમાંથી મળશે મુક્તિ

6 Oct 2022 6:15 AM GMT
અશ્વિન મહિનાના શુક્લ પક્ષની અગિયારસને પાપાંકુશા એકાદશી વ્રત તરીકે ઓળખવામાં આવે છે.

વડોદરા: મગજનું કેન્સર, કિડનીમાં ચાર સ્ટેન્ટ છતાં જૈન વેપારીએ 51 ઉપવાસની કઠિન આરાધના કરી

26 Aug 2022 6:23 AM GMT
પ્રથમ વર્ષે મે ત્રણ ઉપવાસનું અઠ્ઠમ તપ કર્યુ, પછીના બે વર્ષ આઠ દિવસના ઉપવાસની અઠ્ઠાઇ કરી, ચોથા વર્ષે ૩૦ દિવસના ઉપવાસનું માસક્ષમણ કર્યુ

શ્રાવણમાં સોમવારનું વ્રત હોય તો દહીં વાળા બટાકા ખાઓ, બનાવવું છે સરળ

18 July 2022 10:37 AM GMT
આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. આવી સ્થિતિમાં ઘણા ભક્તો ભગવાન ભોલેનાથની પૂજા સાથે ઉપવાસ રાખે છે.

રાજુલાના વડ ગામ ખાતે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા સૂર્ય ભગવાનના સાડા ત્રણ દિવસના ઉપવાસ શરૂ કરાયા

2 May 2022 5:59 AM GMT
કાઠી ક્ષત્રીય સમાજ દ્વારા સૂર્ય ભગવાનના સાડા ત્રણ દિવસ સુધી ઉપવાસ શરૂ થયા છે આ વર્ષો જૂની પરંપરા ક્ષત્રિયો જાળવી રાખી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સાડા...

જાણો, સફલા એકાદશીનું વ્રત ક્યારે અને કેમ કરવામાં આવે છે!

29 Dec 2021 7:03 AM GMT
સફલા એકાદશી દર વર્ષે પોષ મહિનામાં કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે.

લખીમપુર "હિંસા" : કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુનું ઉપવાસ આંદોલન, કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રીના પુત્રની ધરપકડની માંગ

9 Oct 2021 4:13 AM GMT
લખીમપુર ખીરીમાં થયેલ હિંસા મામલે પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ મૌન વ્રત અને ઉપવાસ પર બેઠા છે. સિદ્ધુ મૃતક ખેડૂત લવપ્રીતના ઘરે ગયા હતા. તેમણે...