Connect Gujarat

You Searched For "Freedom Fighter"

અંકલેશ્વર: સ્વતંત્રતા પર્વ પર સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શાંતિલાલ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાય

15 Aug 2023 12:06 PM GMT
રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાનગૃહ ખાતે સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શાંતિલાલ કીકાભાઈ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

સુરેન્દ્રનગર : ચુડાના ભૃગપુર ગામે સ્વાતંત્ર્ય સેનાનીની પુણ્ય સ્મૃતિમાં તકતીનું અનાવરણ કરાયું...

9 Aug 2023 12:47 PM GMT
આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા માટે તારીખ ૯થી ૩૧ ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં 'મારી માટી, મારો દેશ” અને “માટીને નમન,...

પરાક્રમ દિવસ નિમિત્તે વાંચો સુભાષ ચંદ્ર બોઝના આ અમૂલ્ય વિચારો.!

23 Jan 2023 4:32 AM GMT
ભારતના અગ્રણી સ્વતંત્રતા સેનાની અને મહાન ક્રાંતિકારીઓમાંના એક નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.

ભરૂચ : દેશની આઝાદીની લડતના સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત મજબુદાર 92 વર્ષની જૈફ વયે નિધન, અંતિમયાત્રામાં લોકો જોડાયા...

29 Oct 2022 9:34 AM GMT
સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત મજબુદારનું ગતરોજ અવસાન થતા લોકોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને આપી શ્રદ્ધાંજલિ

4 Oct 2022 6:55 AM GMT
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

રણદીપ હુડ્ડા પહેલીવાર સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરના લૂકમાં દેખાયો,જુઓ પહેલી ઝલક

28 May 2022 10:46 AM GMT
સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકરની 139મી જન્મજયંતિના અવસર પર, ફિલ્મના નિર્માતાઓએ રણદીપ હુડ્ડાનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે.

વીર સાવરકરની બાયોપિકમાં જોવા મળશે રણદીપ હુડ્ડા, ભજવશે સ્વાતંત્ર્ય સેનાનીની મજબૂત ભૂમિકા

23 March 2022 9:35 AM GMT
અભિનેતા રણદીપ હુડ્ડાનું વ્યક્તિત્વ એટલું જ શાંત છે કે તેમનો અભિનય તેમને ઘોંઘાટીયા બનાવે છે. પાત્ર ભલે નાનું હોય કે મોટું, રણદીપ હુડ્ડા દરેકના દિલમાં...

સાબરકાંઠા જિલ્લાનું પાલ દઢવાવ, જ્યાં ખેલાયો'તો જલિયાવાલા બાગથી પણ મોટો હત્યાકાંડ

15 Aug 2021 11:15 AM GMT
આઝાદીની લડત માટે જલીયાવાલા બાગના હત્યાકાંડથી પણ વધુ મોટો કાંડ ઈતિહાસમાં રયાયો છે. આ હત્યાકાંડમાં 1200 જેટલા લોકોને અંગ્રેજોએ એક સાથે ગોળી મારી હત્યા...

અમદાવાદ : 98 વર્ષના સ્વાતંત્ર સેનાનીઓનું કલેકટરે તેમના ઘરે જઇને કર્યું સન્માન

14 Aug 2021 1:27 PM GMT
૯૮ વર્ષીય લક્ષ્મણભાઈ ચૌહાણ અને ઉસ્માનપુરા ઈશ્વરલાલ દવે સ્વાતંત્ર્ય સેનાની તરીકે સન્માનીય વ્યક્તિમાં સ્થાન ધરાવે છે.

ભરૂચ : આઝાદીની લડતના લડવૈયાઓનું બહુમાન, સ્વાતંત્ર સેનાનીઓના દ્રારે "સરકાર"

14 Aug 2021 11:54 AM GMT
દેશની મહામુલી આઝાદી માટે સ્વતંત્ર્યતાની ચળવળમાં યોગદાન આપનાર ભરૂચ શહેરના સ્વાતંત્ર્ય સેનાનીઓ